: મુળજીભાઇ લાંબા : મૂળ સાથે નાતો રાખનારા મર્મી :

મુળજીભાઇ ગયા એ સમાચાર શૈલેશભાઇ લાંબાએ આપ્યા ત્યારે સ્વાભાવિક રીતેજ એક સ્નેહીને ગુમાવ્યાનો રંજ થયો. મુળજીબાપુની ભાતીગળ જીવન કથાનો ચિતાર તા.૦૮-૦૨-૧૯૩૫ થી તા.૧૩-૦૭-૨૦૨૧ સુધી જગતે જોયો. જીવનના છેલ્લા અનેક વર્ષો તેમણે ઉમદા પરગજુ વૃત્તિ સાથે પસાર કર્યા. દાનનો પ્રવાહ સતત વહેતો રહ્યો. કોઇ ઉતાવળમાં હોય તેમ ‘તરત દાન અને મહાપુણ્ય’ નો સિધ્ધાંત વાસ્તવિક જીવનમાં ચરીતાર્થ... Continue Reading →

: ગાંધી વિચારની ઝળહળતી પ્રતિભા : ઉછરંગરાય ઢેબર :

ગાંધીજીના સાનિધ્યમાં જેઓ ઘડાયા અને ગાંધીની વિદાય પછી પણ એકજહ નિષ્ઠાથી ગાંધીને માર્ગે ચાલ્યા હોય તેવા જૂજ નેતાગણમાં સૌરાષ્ટ્રના ઉછરંગરાય ઢેબરનો સામાવેશ થાય છે. વહીવટી બાબતોમાં ગાંધીજીની સાદગી તથા સરદાર સાહેબની દ્રઢતાનો સુભગ સમન્વય ઢેબરભાઇમાં થયેલો જોઇ શકાય છે. ૧૯૦૫ના સપ્ટેમ્બર માસની એકવીસમી તારીખે ઢેબરભાઇનો જન્મ તેમના મોસાળના ગામમાં થયો હતો. જામનગર જિલ્લાનું ગંગાજળા ગામ... Continue Reading →

: વિનોબા : ગાંધીના બાગનું મધમધતુ પુષ્પ :

વિનોબાજીનું સ્મરણ કરવું તે કોઇપણ કાળમાં સાંપ્રત છે. ગાંધીજીના જીવનની જેમ બાબાના જીવન તથા તેમની અખંડ વિચારયાત્રામાંથી આજની આપણી અનેક કઠીન સમસ્યાઓના ઉકેલ માટેની દિશા મળી શકે તેમ છે. તેઓ આ ધરતી પર ૧૮૯૫માં અવતર્યા. આથી હમણાંજ (૧૯૨૦માં) તેમના જન્મની સવા શતાબ્દી સંપન્ન થઇ. આપણે વ્યક્તિગત રીતે કે સામુહિક રીતે બાબા (વિનોબાજી માટે માનથી ઉપયોગમાં... Continue Reading →

: સંસ્કૃતિ : : શિવદાનભાઇ ઝૂલા : : વહીવટમાં એક આવગી સૂઝ ધરાવનાર વ્યક્તિત્વ :

કેટલાક લોકોમાં વહીવટની શક્તિ જન્મજાત હોય છે. તેવા લોકોને આપણે GIFTED કહી શકીએ. વહીવટમાં સૂઝ ધરાવવાની બાબતમાં શિવદાનભાઇ આવા ગુણીયલ અધિકારી હતા. એક સારા વહીવટકર્તામાં સમજવાની અને સમજાવવાની એમ બન્ને કળા હોવી જરૂરી છે. આ ઉપરાંત ઉદારતા અને સાથી કર્મચારીઓ સાથે સુમેળભર્યા સંબંધો એ તો વહીવટમાં સફળતાના મૂળભૂત ગુણો છે. સરકારી સેવાના મારા વર્ષોના અનુભવમાં... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑