: સોમનાથ : આપણું અખંડ શ્રધ્ધાકેન્દ્ર :

કવિ નર્મદે જેને ‘પશ્ચિમ કેરા દેવ’ કહીને બીરદાવ્યા છે તે શ્રી સોમેશ્વર (સોમનાથ) માત્ર સૌરાષ્ટ્ર – ગુજરાતનીજ નહિ પરંતુ દેશની શોભા સમાન છે. આપણાં પ્રાચીન વેદો પૈકી ઋગવેદમાં પણ તેનો ઉલ્લેખ છે.  યત્ર ગંગા ચ યમુના યત્ર પ્રાચી સરસ્વતી ! યત્ર સોમેશ્વરો દેવસ્તત્ર મામમૃતં કૃધિ !! આ તીર્થનું આગવું મહત્વ હતું અને વર્તમાનમાં પણ લોકશ્રધ્ધાનો... Continue Reading →

: સંસ્કૃતિ : : કવિ દાદની ભવ્ય તથા ભાતીગળ સર્જન યાત્રા :

કોરોનાના કપરા કાળમાં કવિ દાદ ગયા જેનો આ આઘાત સમગ્ર સાહિત્ય જગતને થયો. એ સંદર્ભમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વ્યાખ્યાનમાળાના એક વ્યાખ્યાન નિમિત્તે ફેબ્રુઆરી-૧૯૧૬માં કવિ દાદની સર્જનયાત્રા વિશે સાહિત્યમાં રૂચિ અને સુઝ ધરાવતા મિત્રો-સ્નેહીઓ સાથે વાત કરવાનું થયું હતું તેની સ્મૃતિ ફરી તાજી થઇ. સાહિત્યની જુદી જુદી ધારાઓમાં રસ લેતા મર્મી શ્રોતાજનોને કવિ દાદ વિશે સાંભળવાની... Continue Reading →

: સૌરાષ્ટ્રની સોહામણી સંસ્કૃતિ :

એક પ્રદેશની ઓળખ આપવા માટે નીચેનો શ્લોક સુપ્રસિધ્ધ તથા થોડામાં ઘણું કહી જાય તેવો છે.  સૌરાષ્ટ્રે પંચરત્નાનિ, નદી નારી તુરંગમ્ ચતુર્થ સોમનાથશ્ચ, પંચમમ્ હરિદર્શનમ્ !! આ શ્લોકમાં કહેવાયું છે તેમ સૌરાષ્ટ્ર નદી, નારી, અશ્વ, સોમનાથ તથા હરિદર્શન (દ્વારકા) એવા પાંચ રત્નોથી શોભાયમાન છે. લોકસાહિત્યમાં સોરઠ જે સૌરાષ્ટ્રનોજ એક ભાગ છે તેનું રુચિપૂર્ણ વર્ણન નીચેના દોહામાં... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑