: … દીલ જેના દરીયાવ … :

સરકારી કાર્યક્રમો સામાન્ય રીતે ચીલાચાલુ કે ગતાનુગતિક હોય તેવો એક સામાન્ય ખ્યાલ પ્રવર્તે છે. કેટલાક અંશે કદાચ એ ખરું પણ હોય. પરંતુ તેવી છાપના કારણે તમામ સરકારી કાર્યક્રમોને એક લાકડીએ હાંકવા જેવા નથી. શાસનમાં લોકભાગીદારી ઊભી કરવા કે ચલાવવા માટે જે કટલીક ગતિવિધિઓ થાય છે તેમાં લોકભાગીદારી સાથે લોકસંવેદના પણ કોઇ કોઇ સ્થળે પાંગરતી જોવા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑