: ક્ષણના ચણીબોર : : ચારણી સાહિત્યનું સાંગોપાંગ તેમજ પ્રભાવી દર્શન :

ચારણી સાહિત્ય અને ચારણ કવિઓની વાત આજે પણ અનેક સમારંભોમાં કે કાર્યક્રમોમાં નિરંતર થતી રહે છે. આજના યુગના સંદર્ભમાં તેનું સાંપ્રત મૂલ્ય શું છે તેવો પ્રશ્ન કદાચ કોઇના મનમાં થાય તો તે સ્વાભાવિક છે. ચારણી સાહિત્યના સાંપ્રત મૂલ્ય અંગે ૧૯૪૨ માં ઝવેરચંદ મેઘાણીએ જે વાત કરી હતી તેમાં કદાચ આ પ્રશ્નનો તર્કબધ્ધ ઉત્તર મળી રહે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સ્વામી આનંદ : : દો રોટી અને એક લંગોટીના હક્કદાર સન્યાસી :

દેશભરના યુવાનો માટે સાંપ્રત સમયમાં કોઇ ‘ROLE MODEL’ ની ખામી હોય તેવી વાત અવારનવાર સામાન્ય વાતચીતમાં સંભળાતી રહે છે. એ વાતમાં તથ્ય પણ જણાય છે. સમગ્ર સમાજને જેની નિસબત છે તેવા કોઇક સાંપ્રત પ્રશ્નને લઇને કોઇક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ તે પ્રશ્નને ઉકેલવાનો પ્રામાણિક પ્રયાસ કરે તો એક વિશાળ સમૂહ આજે પણ તેને અનુસરવા તૈયાર... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ચારણી સાહિત્યનું સાંગોપાંગ તેમજ પ્રભાવી દર્શન :

ચારણી સાહિત્ય અને ચારણ કવિઓની વાત આજે પણ અનેક સમારંભોમાં કે કાર્યક્રમોમાં નિરંતર થતી રહે છે. આજના યુગના સંદર્ભમાં તેનું સાંપ્રત મૂલ્ય શું છે તેવો પ્રશ્ન કદાચ કોઇના મનમાં થાય તો તે સ્વાભાવિક છે. ચારણી સાહિત્યના સાંપ્રત મૂલ્ય અંગે ૧૯૪૨ માં ઝવેરચંદ મેઘાણીએ જે વાત કરી હતી તેમાં કદાચ આ પ્રશ્નનો તર્કબધ્ધ ઉત્તર મળી રહે... Continue Reading →

: વાટે….ઘાટે…. : : સ્વામી આનંદ : : દો રોટી અને એક લંગોટીના હક્કદાર સન્યાસી :

દેશભરના યુવાનો માટે સાંપ્રત સમયમાં કોઇ ‘ROLE MODEL’ ની ખામી હોય તેવી વાત અવારનવાર સામાન્ય વાતચીતમાં સંભળાતી રહે છે. એ વાતમાં તથ્ય પણ જણાય છે. સમગ્ર સમાજને જેની નિસબત છે તેવા કોઇક સાંપ્રત પ્રશ્નને લઇને કોઇક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ તે પ્રશ્નને ઉકેલવાનો પ્રામાણિક પ્રયાસ કરે તો એક વિશાળ સમૂહ આજે પણ તેને અનુસરવા તૈયાર... Continue Reading →

: સંસ્કૃતિ : : ચારણી સાહિત્યનું સાંગોપાંગ તેમજ પ્રભાવી દર્શન :

ચારણી સાહિત્ય અને ચારણ કવિઓની વાત આજે પણ અનેક સમારંભોમાં કે કાર્યક્રમોમાં નિરંતર થતી રહે છે. આજના યુગના સંદર્ભમાં તેનું સાંપ્રત મૂલ્ય શું છે તેવો પ્રશ્ન કદાચ કોઇના મનમાં થાય તો તે સ્વાભાવિક છે. ચારણી સાહિત્યના સાંપ્રત મૂલ્ય અંગે ૧૯૪૨ માં ઝવેરચંદ મેઘાણીએ જે વાત કરી હતી તેમાં કદાચ આ પ્રશ્નનો તર્કબધ્ધ ઉત્તર મળી રહે... Continue Reading →

: સંસ્કૃતિ : : સ્વામી આનંદ : : દો રોટી અને એક લંગોટીના હક્કદાર સન્યાસી :

દેશભરના યુવાનો માટે સાંપ્રત સમયમાં કોઇ ‘ROLE MODEL’ ની ખામી હોય તેવી વાત અવારનવાર સામાન્ય વાતચીતમાં સંભળાતી રહે છે. એ વાતમાં તથ્ય પણ જણાય છે. સમગ્ર સમાજને જેની નિસબત છે તેવા કોઇક સાંપ્રત પ્રશ્નને લઇને કોઇક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ તે પ્રશ્નને ઉકેલવાનો પ્રામાણિક પ્રયાસ કરે તો એક વિશાળ સમૂહ આજે પણ તેને અનુસરવા તૈયાર... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑