૨૦૨૦ ના વર્ષના આગમનની છડી પોકારવામાં આવી રહી છે. વિતેલા અનેક વર્ષોના સારાં કે માઠા સંભારણા સાથે નવા વર્ષનું સ્વાગત કરવાનો સમય છે. કાળ એ ગતિશીલ છે. કાળની સાથે તાલ મીલાવવા માટે માનવીએ પણ ગતિશીલતાની વાટ પકડવી પડે છે. મહાત્મા ગાંધીની દોઢસોમી જયંતિની દેશ તેમજ વિદેશોમાં થયેલી ઉજવણીની મધુર સ્મૃતિ સાથે નવા વર્ષમાં પ્રવેશવાનો આ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : મોરારીબાપુની રામકથામાં યુવા કવિઓનો દબદબો :
દરેક કાળે અનેક સંદર્ભમાં એવી લાગણી ઘણાં લોકોને થયા કરે છે કે પહેલા હતી તેવી અનેક બાબતો આજે જોવા મળતી નથી. તેનો સતત વસવસો વાતચીતમાં પડઘાતો રહે છે. વડીલો મળે છે ત્યારે સામાન્ય રીતે વાતચીતનો એક સ્વાભાવિક દોર વહ્યા કરે છે. વડીલોની વાતચીતમાં મોટાભાગે પોતાના પછીની પેઢીના બાળકોના આહાર – વિહાર કે વર્તન અંગે સ્પષ્ટ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સમર્થ વાર્તાકાર કાનજી ભુટા બારોટની શતાબ્દી વંદના :
સાજણ વિસાર્યા ન વિસરે જેસુ બાંધ્યો નેહ, પલપલ હૈયે સાંભરે, જેમ બપૈયો મેહ. જેમના જન્મને ૧૫૦ વર્ષ પૂરા થયા તેવા વિશ્વ નાગરિક મહાત્મા ગાંધીને જગત સતત આજે પણ યાદ કરે છે. વ્યક્તિ પોતાની શારીરિક હસ્તીના અંતે પણ પોતાના કામ થકી જગતમાં ઓળખાતો રહે છે. ૨૦૧૯ માં સૌરાષ્ટ્રના બીજા એક આડાભીડ વ્યક્તિની સ્મૃતિ પણ વિશેષ થયા... Continue Reading →
: સંસ્કૃતિ : : ગાંધી વિચારને ભૂમિગત કરવાનો ગુજરાત વિદ્યાપીઠનો અસ્ખલિત પ્રયાસ :
૨૦૨૦ ના વર્ષના આગમનની છડી પોકારવામાં આવી રહી છે. વિતેલા અનેક વર્ષોના સારાં કે માઠા સંભારણા સાથે નવા વર્ષનું સ્વાગત કરવાનો સમય છે. કાળ એ ગતિશીલ છે. કાળની સાથે તાલ મીલાવવા માટે માનવીએ પણ ગતિશીલતાની વાટ પકડવી પડે છે. મહાત્મા ગાંધીની દોઢસોમી જયંતિની દેશ તેમજ વિદેશોમાં થયેલી ઉજવણીની મધુર સ્મૃતિ સાથે નવા વર્ષમાં પ્રવેશવાનો આ... Continue Reading →
: સંસ્કૃતિ : : મોરારીબાપુની રામકથામાં યુવા કવિઓનો દબદબો :
દરેક કાળે અનેક સંદર્ભમાં એવી લાગણી ઘણાં લોકોને થયા કરે છે કે પહેલા હતી તેવી અનેક બાબતો આજે જોવા મળતી નથી. તેનો સતત વસવસો વાતચીતમાં પડઘાતો રહે છે. વડીલો મળે છે ત્યારે સામાન્ય રીતે વાતચીતનો એક સ્વાભાવિક દોર વહ્યા કરે છે. વડીલોની વાતચીતમાં મોટાભાગે પોતાના પછીની પેઢીના બાળકોના આહાર – વિહાર કે વર્તન અંગે સ્પષ્ટ... Continue Reading →
: સંસ્કૃતિ : : સમર્થ વાર્તાકાર કાનજી ભુટા બારોટની શતાબ્દી વંદના :
સાજણ વિસાર્યા ન વિસરે જેસુ બાંધ્યો નેહ, પલપલ હૈયે સાંભરે, જેમ બપૈયો મેહ. જેમના જન્મને ૧૫૦ વર્ષ પૂરા થયા તેવા વિશ્વ નાગરિક મહાત્મા ગાંધીને જગત સતત આજે પણ યાદ કરે છે. વ્યક્તિ પોતાની શારીરિક હસ્તીના અંતે પણ પોતાના કામ થકી જગતમાં ઓળખાતો રહે છે. ૨૦૧૯ માં સૌરાષ્ટ્રના બીજા એક આડાભીડ વ્યક્તિની સ્મૃતિ પણ વિશેષ થયા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ગાંધી વિચારને ભૂમિગત કરવાનો ગુજરાત વિદ્યાપીઠનો અસ્ખલિત પ્રયાસ :
૨૦૨૦ ના વર્ષના આગમનની છડી પોકારવામાં આવી રહી છે. વિતેલા અનેક વર્ષોના સારાં કે માઠા સંભારણા સાથે નવા વર્ષનું સ્વાગત કરવાનો સમય છે. કાળ એ ગતિશીલ છે. કાળની સાથે તાલ મીલાવવા માટે માનવીએ પણ ગતિશીલતાની વાટ પકડવી પડે છે. મહાત્મા ગાંધીની દોઢસોમી જયંતિની દેશ તેમજ વિદેશોમાં થયેલી ઉજવણીની મધુર સ્મૃતિ સાથે નવા વર્ષમાં પ્રવેશવાનો આ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : મોરારીબાપુની રામકથામાં યુવા કવિઓનો દબદબો :
દરેક કાળે અનેક સંદર્ભમાં એવી લાગણી ઘણાં લોકોને થયા કરે છે કે પહેલા હતી તેવી અનેક બાબતો આજે જોવા મળતી નથી. તેનો સતત વસવસો વાતચીતમાં પડઘાતો રહે છે. વડીલો મળે છે ત્યારે સામાન્ય રીતે વાતચીતનો એક સ્વાભાવિક દોર વહ્યા કરે છે. વડીલોની વાતચીતમાં મોટાભાગે પોતાના પછીની પેઢીના બાળકોના આહાર – વિહાર કે વર્તન અંગે સ્પષ્ટ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સમર્થ વાર્તાકાર કાનજી ભુટા બારોટની શતાબ્દી વંદના :
સાજણ વિસાર્યા ન વિસરે જેસુ બાંધ્યો નેહ, પલપલ હૈયે સાંભરે, જેમ બપૈયો મેહ. જેમના જન્મને ૧૫૦ વર્ષ પૂરા થયા તેવા વિશ્વ નાગરિક મહાત્મા ગાંધીને જગત સતત આજે પણ યાદ કરે છે. વ્યક્તિ પોતાની શારીરિક હસ્તીના અંતે પણ પોતાના કામ થકી જગતમાં ઓળખાતો રહે છે. ૨૦૧૯ માં સૌરાષ્ટ્રના બીજા એક આડાભીડ વ્યક્તિની સ્મૃતિ પણ વિશેષ થયા... Continue Reading →