: સંસ્કૃતિ : : વૃધ્ધાવસ્થા : મંગળમય યાત્રાનો એક સ્વાભાવિક પડાવ :

ગાંધીનગર આમ તો સરકારી નોકરી કરનારા લોકોનું નવું વસાવેલું નગર છે. અમદાવાદથી રાજ્યનું સચિવાલય ખસેડવાનું નક્કી થયું ત્યારે ગાંધીનગરને વસાવવા માટેની ઉચિત જગાની શોધ નિષ્ણાતોએ કરી. આજની સ્થિતિમાં જોઇએ તો હવે માત્ર સરકારી બાબુઓના નગરની વ્યાખ્યામાં આ શહેરને બાંધી શકાય તેવું નથી. અનેક જાણીતી શૈક્ષણિક સંસ્થાઓને કારણે આ નગર પચરંગી બની ગયું છે. તેમ થવું... Continue Reading →

: સંસ્કૃતિ :: વેલો આવ્યો વીર : સખાતે સોમૈયા તણી :

એક વિશાળ વટવૃક્ષ સમાન વ્યક્તિત્વના સ્વામી દેશના સરદાર વલ્લભભાઇ પટેલના જીવનના છેલ્લા દિવસોની ગતિવિધિઓ રાજમોહન ગાંધીની કલમે માણવા જેવી છે. ભીષ્મ પિતામહની બાણશૈયા જેવો અનુભવ બાપુને તેમના છેલ્લા દિવસોમાં દિલ્હીમાં થતો હતો. તેજ રીતે દેશના નવસર્જના ભગીરથ કાર્યની પૂર્ણાહુતિ થયા બાદ સરદાર સાહેબને પણ કેટલીક બાબતોમાં જે ગતિવિધિ ચાલતી હતી તે પરત્વે નારાજગી હતી. શારીરિક... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ગાંધી – ગુજરાત યુનિવર્સિટી અને કવિ કાગ : : કાગવાણીમાં ગાંધી : 

જે શહેરની ભૂમિ પર ગુજરાત વિદ્યાપીઠ ઉન્નત મસ્તકે ઊભી છે ત્યાંજ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું આદાન પ્રદાન કરતા કરતા મહોરી ઉઠી છે. ગુજરાત યુનિવર્સિટીને પોતાનો ઉજળો ઇતિહાસ છે. કવિ ઉમાશંકર જોશી તથા ગણિતજ્ઞ ડૉ. પી. સી. વૈદ્ય જેવા વિશ્વવંદનીય લોકોએ ગુજરાત યુનિવર્સિટીના ઘડતરમાં અગ્રભાગ ભજવ્યો છે. આથી ગાંધીની સાર્ધ શતાબ્દીના મંગળ પ્રસંગે યુનિવર્સિટીનો ફીલોસોફી વિભાગ મહાત્મા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : શારદીય નવરાત્રીના પવિત્ર અનુષ્ઠાનમાં ગાંધી સ્મૃતિની મહેક : 

સાંદીપની ગુરુકુળ પોરબંદર તથા પૂ. ભાઇશ્રીની ઓળખ વિશ્વના કોઇપણ ખૂણે વસતા ગુજરાતીને આપવાની જરૂર નથી. જેને પણ ભાગવત સાથેનું ઓછું વધતું અનુસંધાન છે તે સાંદીપની ગુરુકુળ સાથે સહજ રીતેજ જોડાયેલો છે. શારદીય નવરાત્રીના ઉજળા તેમજ ભક્તિપૂધાન દિવસોમાં પૂ. ભાઇશ્રીના અનુષ્ઠાન તેમજ તે સાથે જોડાયેલા ભક્તિ તથા શ્રધ્ધામય ઉપક્રમોના કારણે અનેક બહારના લોકો પણ સુદામાપુરીમાં પડાવ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ગાંધી – ગુજરાત યુનિવર્સિટી અને કવિ કાગ : : કાગવાણીમાં ગાંધી : 

જે શહેરની ભૂમિ પર ગુજરાત વિદ્યાપીઠ ઉન્નત મસ્તકે ઊભી છે ત્યાંજ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું આદાન પ્રદાન કરતા કરતા મહોરી ઉઠી છે. ગુજરાત યુનિવર્સિટીને પોતાનો ઉજળો ઇતિહાસ છે. કવિ ઉમાશંકર જોશી તથા ગણિતજ્ઞ ડૉ. પી. સી. વૈદ્ય જેવા વિશ્વવંદનીય લોકોએ ગુજરાત યુનિવર્સિટીના ઘડતરમાં અગ્રભાગ ભજવ્યો છે. આથી ગાંધીની સાર્ધ શતાબ્દીના મંગળ પ્રસંગે યુનિવર્સિટીનો ફીલોસોફી વિભાગ મહાત્મા... Continue Reading →

: વાટે….ઘાટે…. : : શારદીય નવરાત્રીના પવિત્ર અનુષ્ઠાનમાં ગાંધી સ્મૃતિની મહેક : 

સાંદીપની ગુરુકુળ પોરબંદર તથા પૂ. ભાઇશ્રીની ઓળખ વિશ્વના કોઇપણ ખૂણે વસતા ગુજરાતીને આપવાની જરૂર નથી. જેને પણ ભાગવત સાથેનું ઓછું વધતું અનુસંધાન છે તે સાંદીપની ગુરુકુળ સાથે સહજ રીતેજ જોડાયેલો છે. શારદીય નવરાત્રીના ઉજળા તેમજ ભક્તિપૂધાન દિવસોમાં પૂ. ભાઇશ્રીના અનુષ્ઠાન તેમજ તે સાથે જોડાયેલા ભક્તિ તથા શ્રધ્ધામય ઉપક્રમોના કારણે અનેક બહારના લોકો પણ સુદામાપુરીમાં પડાવ... Continue Reading →

: કર્મવાદી બધા કર્મ કરતા રહે, એમને ઉંઘવું કેમ ફાવે ? ખોડીદાન ઝુલા : 

સાંતલપુર તાલુકાનું હેડક્વાર્ટર વારાહી છે તેનાથી સૌ સુવિદિત છે. સાંતલપુર તાલુકો અગાઉ બનાસકાંઠા જિલ્લાનો ભાગ હતો. જિલ્લાઓની પુન: રચના થયા બાદ આ તાલુકો પાટણ જિલ્લાનો ભાગ બનેલો છે. જે ઘટનાની અહીં વાત કરી છે તે તત્કાલિન બનાસકાંઠા જિલ્લામાં બનેલી ઘટનાની હકીકત છે. ચૂંટણીના પડઘમ વાગે છે. દરેક રાજકીય પક્ષ તથા પક્ષના સમર્થકો પોતાના ઉમેદવારને ચૂંટણીમાં... Continue Reading →

: સંસ્કૃતિ : : ગાંધી – ગુજરાત યુનિવર્સિટી અને કવિ કાગ : : કાગવાણીમાં ગાંધી : 

જે શહેરની ભૂમિ પર ગુજરાત વિદ્યાપીઠ ઉન્નત મસ્તકે ઊભી છે ત્યાંજ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું આદાન પ્રદાન કરતા કરતા મહોરી ઉઠી છે. ગુજરાત યુનિવર્સિટીને પોતાનો ઉજળો ઇતિહાસ છે. કવિ ઉમાશંકર જોશી તથા ગણિતજ્ઞ ડૉ. પી. સી. વૈદ્ય જેવા વિશ્વવંદનીય લોકોએ ગુજરાત યુનિવર્સિટીના ઘડતરમાં અગ્રભાગ ભજવ્યો છે. આથી ગાંધીની સાર્ધ શતાબ્દીના મંગળ પ્રસંગે યુનિવર્સિટીનો ફીલોસોફી વિભાગ મહાત્મા... Continue Reading →

: સંસ્કૃતિ : : શારદીય નવરાત્રીના પવિત્ર અનુષ્ઠાનમાં ગાંધી સ્મૃતિની મહેક : 

સાંદીપની ગુરુકુળ પોરબંદર તથા પૂ. ભાઇશ્રીની ઓળખ વિશ્વના કોઇપણ ખૂણે વસતા ગુજરાતીને આપવાની જરૂર નથી. જેને પણ ભાગવત સાથેનું ઓછું વધતું અનુસંધાન છે તે સાંદીપની ગુરુકુળ સાથે સહજ રીતેજ જોડાયેલો છે. શારદીય નવરાત્રીના ઉજળા તેમજ ભક્તિપૂધાન દિવસોમાં પૂ. ભાઇશ્રીના અનુષ્ઠાન તેમજ તે સાથે જોડાયેલા ભક્તિ તથા શ્રધ્ધામય ઉપક્રમોના કારણે અનેક બહારના લોકો પણ સુદામાપુરીમાં પડાવ... Continue Reading →

: સંસ્કાર ભારતીનું યજ્ઞકાર્ય :  

થોડા સમય પહેલા ભારતના રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન એક વિચારપ્રેરક વાત કરી. તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વગુરુ બનવાની ક્ષમતા છે. આપણી પાસે જે ઐતિહાસિક વારસો અને સૂઝ તથા સમજની વિરાસતછે તે જોતાં આ વિધાનને કોઇ અતિશયોક્તિયુક્ત ગણી શકાશે નહિ. ગુફાના શિલ્પોથી માંડીને વનસ્પતિશાસ્ત્ર કે વૈદકશાસ્ત્ર સુધીની આપણી જે પુરાવા સહિતની સિધ્ધિઓ છે તેનું એક... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑