સાબરમતી એટલે અમદાવાદને ભીંજવીને આગળ વધતી માત્ર નદી નથી પરંતુ તેના યથાર્થ ભાતીગળ વૈભવનું દર્શન કરવા માટે ‘સવાઇ ગુજરાતી’ કાકાસાહેબ કાલેલકરે લખેલી વાત કાન દઇને સાંભળવા જેવી છે. કાકાસાહેબ લખે છે : જ્યાં સુધી ભારતનો ઇતિહાસ દુનિયાને બોધદાયક હશે અને ભારતના ઇતિહાસમાં મહાત્માજીનું સ્થાન કાયમ હશે ત્યાં સુધી સાબરમતીનું નામ દુનિયાને મોઢે ચડેલું રહેશે. ગાંધી... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સાંઇ મકરંદની પાવન સ્મૃતિ :
મકરંદભાઇની સ્મૃતિ ગુજરાત વિસરી શકે તેવી નથી. જ્યારે જ્યારે જીવનમાં અને સબંધોમાં સ્નેહનું સિંચન થશે ત્યારે ત્યારે સાંઇ મકરંદનું સતત સ્મરણ થયા કરશે. નેહની નજરું મળિયું આપણું ત્યાં ફળ્યું ફળિયું. મહાત્મા ગાંધીએ કોશિયાને પણ સમજાય તેવી ભાષામાં લખવા સાહિત્યના સર્જકોને સૂચવ્યું હતું. મકરંદભાઇ તેમની ભાષાની આગવી સરળતા તથા ઓલિયાના મીજાજથી પ્રગટ્યા છે અને મહોરી ઊઠ્યા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : શિક્ષણ તથા કળાના આજીવન ઉપાસક : કાકાસાહેબ કાલેલકર:
સાબરમતી એટલે અમદાવાદને ભીંજવીને આગળ વધતી માત્ર નદી નથી પરંતુ તેના યથાર્થ ભાતીગળ વૈભવનું દર્શન કરવા માટે ‘સવાઇ ગુજરાતી’ કાકાસાહેબ કાલેલકરે લખેલી વાત કાન દઇને સાંભળવા જેવી છે. કાકાસાહેબ લખે છે : જ્યાં સુધી ભારતનો ઇતિહાસ દુનિયાને બોધદાયક હશે અને ભારતના ઇતિહાસમાં મહાત્માજીનું સ્થાન કાયમ હશે ત્યાં સુધી સાબરમતીનું નામ દુનિયાને મોઢે ચડેલું રહેશે. ગાંધી... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સાંઇ મકરંદની પાવન સ્મૃતિ :
મકરંદભાઇની સ્મૃતિ ગુજરાત વિસરી શકે તેવી નથી. જ્યારે જ્યારે જીવનમાં અને સબંધોમાં સ્નેહનું સિંચન થશે ત્યારે ત્યારે સાંઇ મકરંદનું સતત સ્મરણ થયા કરશે. નેહની નજરું મળિયું આપણું ત્યાં ફળ્યું ફળિયું. મહાત્મા ગાંધીએ કોશિયાને પણ સમજાય તેવી ભાષામાં લખવા સાહિત્યના સર્જકોને સૂચવ્યું હતું. મકરંદભાઇ તેમની ભાષાની આગવી સરળતા તથા ઓલિયાના મીજાજથી પ્રગટ્યા છે અને મહોરી ઊઠ્યા... Continue Reading →
: સંસ્કૃતિ : : શિક્ષણ તથા કળાના આજીવન ઉપાસક : કાકાસાહેબ કાલેલકર:
સાબરમતી એટલે અમદાવાદને ભીંજવીને આગળ વધતી માત્ર નદી નથી પરંતુ તેના યથાર્થ ભાતીગળ વૈભવનું દર્શન કરવા માટે ‘સવાઇ ગુજરાતી’ કાકાસાહેબ કાલેલકરે લખેલી વાત કાન દઇને સાંભળવા જેવી છે. કાકાસાહેબ લખે છે : જ્યાં સુધી ભારતનો ઇતિહાસ દુનિયાને બોધદાયક હશે અને ભારતના ઇતિહાસમાં મહાત્માજીનું સ્થાન કાયમ હશે ત્યાં સુધી સાબરમતીનું નામ દુનિયાને મોઢે ચડેલું રહેશે. ગાંધી... Continue Reading →
: સંસ્કૃતિ : : સાંઇ મકરંદની પાવન સ્મૃતિ :
મકરંદભાઇની સ્મૃતિ ગુજરાત વિસરી શકે તેવી નથી. જ્યારે જ્યારે જીવનમાં અને સબંધોમાં સ્નેહનું સિંચન થશે ત્યારે ત્યારે સાંઇ મકરંદનું સતત સ્મરણ થયા કરશે. નેહની નજરું મળિયું આપણું ત્યાં ફળ્યું ફળિયું. મહાત્મા ગાંધીએ કોશિયાને પણ સમજાય તેવી ભાષામાં લખવા સાહિત્યના સર્જકોને સૂચવ્યું હતું. મકરંદભાઇ તેમની ભાષાની આગવી સરળતા તથા ઓલિયાના મીજાજથી પ્રગટ્યા છે અને મહોરી ઊઠ્યા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : વૃધ્ધાવસ્થા : મંગળમય યાત્રાનો એક સ્વાભાવિક પડાવ :
ગાંધીનગર આમ તો સરકારી નોકરી કરનારા લોકોનું નવું વસાવેલું નગર છે. અમદાવાદથી રાજ્યનું સચિવાલય ખસેડવાનું નક્કી થયું ત્યારે ગાંધીનગરને વસાવવા માટેની ઉચિત જગાની શોધ નિષ્ણાતોએ કરી. આજની સ્થિતિમાં જોઇએ તો હવે માત્ર સરકારી બાબુઓના નગરની વ્યાખ્યામાં આ શહેરને બાંધી શકાય તેવું નથી. અનેક જાણીતી શૈક્ષણિક સંસ્થાઓને કારણે આ નગર પચરંગી બની ગયું છે. તેમ થવું... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સોમનાથ : સરદાર સાહેબની ચિરંજીવી સ્મૃતિ :
એક વિશાળ વટવૃક્ષ સમાન વ્યક્તિત્વના સ્વામી દેશના સરદાર વલ્લભભાઇ પટેલના જીવનના છેલ્લા દિવસોની ગતિવિધિઓ રાજમોહન ગાંધીની કલમે માણવા જેવી છે. ભીષ્મ પિતામહની બાણશૈયા જેવો અનુભવ બાપુને તેમના છેલ્લા દિવસોમાં દિલ્હીમાં થતો હતો. તેજ રીતે દેશના નવસર્જના ભગીરથ કાર્યની પૂર્ણાહુતિ થયા બાદ સરદાર સાહેબને પણ કેટલીક બાબતોમાં જે ગતિવિધિ ચાલતી હતી તે પરત્વે નારાજગી હતી. શારીરિક... Continue Reading →
: વાટે….ઘાટે…. : : વૃધ્ધાવસ્થા : મંગળમય યાત્રાનો એક સ્વાભાવિક પડાવ :
ગાંધીનગર આમ તો સરકારી નોકરી કરનારા લોકોનું નવું વસાવેલું નગર છે. અમદાવાદથી રાજ્યનું સચિવાલય ખસેડવાનું નક્કી થયું ત્યારે ગાંધીનગરને વસાવવા માટેની ઉચિત જગાની શોધ નિષ્ણાતોએ કરી. આજની સ્થિતિમાં જોઇએ તો હવે માત્ર સરકારી બાબુઓના નગરની વ્યાખ્યામાં આ શહેરને બાંધી શકાય તેવું નથી. અનેક જાણીતી શૈક્ષણિક સંસ્થાઓને કારણે આ નગર પચરંગી બની ગયું છે. તેમ થવું... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સોમનાથ : સરદાર સાહેબની ચિરંજીવી સ્મૃતિ :
એક વિશાળ વટવૃક્ષ સમાન વ્યક્તિત્વના સ્વામી દેશના સરદાર વલ્લભભાઇ પટેલના જીવનના છેલ્લા દિવસોની ગતિવિધિઓ રાજમોહન ગાંધીની કલમે માણવા જેવી છે. ભીષ્મ પિતામહની બાણશૈયા જેવો અનુભવ બાપુને તેમના છેલ્લા દિવસોમાં દિલ્હીમાં થતો હતો. તેજ રીતે દેશના નવસર્જના ભગીરથ કાર્યની પૂર્ણાહુતિ થયા બાદ સરદાર સાહેબને પણ કેટલીક બાબતોમાં જે ગતિવિધિ ચાલતી હતી તે પરત્વે નારાજગી હતી. શારીરિક... Continue Reading →