: ક્ષણના ચણીબોર : : કચ્છી ખમીરના પ્રતીનિધિ સર્જક : ડૉ. જયંત ખત્રી :

ડૉ. જયંત ખત્રીની કથા ‘ધાડ’ ઉપરથી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું તે સર્વવિદિત છે. ‘ધાડ’ ની કથા જેવી રસપ્રદ છે તેવીજ રસપ્રદ તથા અનેક અણધાર્યા વળાંક સાથેની કથા ‘ધાડ’ ફિલ્મના નિર્માણ સબંધી છે. અનેક પ્રકારની નાની કે મોટી સમસ્યાઓ વચ્ચે ‘ધાડ’ ફિલ્મનું નિર્માણ થયું તે વાત કીર્તિભાઇ ખત્રી પાસેથી એક નાના છતાં ગૌરવશાળી સમારંભમાં જાણવા મળી.... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : યુગદ્રષ્ટા અને ક્રાંતિકારી સાધુ : મુનિ શ્રી સંતબાલજી :

જેમના જીવનમાંથી સહજ રીતેજ ક્રાંતિ પ્રગટી છે તેવા એક જૈન મુનિએ લગભગ આઠ દાયકા પહેલા કરેલું નિવેદન આજે પણ અહોભાવ પ્રગટાવે તેવું છે. મુનિશ્રી કહે છે :  ‘‘ મારો સત્ય ધર્મ એજ સાધુ ધર્મ... નામની આગળ – પાછળ લગાડાતી તમામ પદવીઓનો ત્યાગ કરું છું. સત્યનો આવિભાર્વ એ આખા જગતનું મૌલિક બળ હોવાથી ‘‘સંતબાલ’’ તરીકે બોધતાં... Continue Reading →

: વાટે….ઘાટે…. : : યુગદ્રષ્ટા અને ક્રાંતિકારી સાધુ : મુનિ શ્રી સંતબાલજી :  

જેમના જીવનમાંથી સહજ રીતેજ ક્રાંતિ પ્રગટી છે તેવા એક જૈન મુનિએ લગભગ આઠ દાયકા પહેલા કરેલું નિવેદન આજે પણ અહોભાવ પ્રગટાવે તેવું છે. મુનિશ્રી કહે છે :  ‘‘ મારો સત્ય ધર્મ એજ સાધુ ધર્મ... નામની આગળ – પાછળ લગાડાતી તમામ પદવીઓનો ત્યાગ કરું છું. સત્યનો આવિભાર્વ એ આખા જગતનું મૌલિક બળ હોવાથી ‘‘સંતબાલ’’ તરીકે બોધતાં... Continue Reading →

: સંસ્કૃતિ : : યુગદ્રષ્ટા અને ક્રાંતિકારી સાધુ : મુનિ શ્રી સંતબાલજી :

જેમના જીવનમાંથી સહજ રીતેજ ક્રાંતિ પ્રગટી છે તેવા એક જૈન મુનિએ લગભગ આઠ દાયકા પહેલા કરેલું નિવેદન આજે પણ અહોભાવ પ્રગટાવે તેવું છે. મુનિશ્રી કહે છે :  ‘‘ મારો સત્ય ધર્મ એજ સાધુ ધર્મ... નામની આગળ – પાછળ લગાડાતી તમામ પદવીઓનો ત્યાગ કરું છું. સત્યનો આવિભાર્વ એ આખા જગતનું મૌલિક બળ હોવાથી ‘‘સંતબાલ’’ તરીકે બોધતાં... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ચારણ કવિઓની ઉજળી પરંપરાનો એક મણકો : : કવિરાજ શંકરદાનજી દેથા :

સાહીત્ય સર્જકોની આપણી ઉજળી તથા દીર્ઘ પરંપરામાં ચારણી સાહીત્યના સર્જકોનું પણ એક વિશિષ્ટ સ્થાન છે. સમગ્ર રાજપૂતાના ઇતિહાસમાં અનેક કીર્તિવંત ચારણ કવિઓ જાગૃતિની મશાલ લઇને ઊભા રહેલા દેખાય છે. મશાલચીનું કામ સ્વેચ્છા તથા સ્વબળે કરવામાં અનેક વખત આ કવિઓ સત્તાધિશોની ખફગીનો ભોગ પણ બન્યા છે. આવા જોખમનો સંપૂર્ણ ખ્યાલ હોવા છતાં ચારણ કવિઓએ નેક અને... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : દર્શક તથા નાનાભાઇ : કેળવણીના ઉત્તમ શિખરો :

કેટલાક પુણ્યશ્લોક લોકોની સ્મૃતિ આપણાં રોજબરોજ ચાલતા જીવનમાં એક નવી સ્ફૂર્તિ કે પ્રસન્નતાનો અનુભવ કરાવી જાય છે. દર્શકદાદા તેમજ નાનાભાઇ ભટ્ટ એ આવાજ બે નિરાળા નામ છે. જેમની સ્મૃતિ લોક હ્રદયમાં ચિર સ્થાયી છે. દર્શકના અનેક જીવન ઉપયોગી કાર્યોમાં તેમની વાચન કથા એ અલગ ભાત પાડતી બાબત છે. વિદ્યાર્થીઓના ઇતર વાચન માટે દર્શકે પોતે જે... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ચારણ કવિઓની ઉજળી પરંપરાનો એક મણકો : : કવિરાજ શંકરદાનજી દેથા :  

સાહીત્ય સર્જકોની આપણી ઉજળી તથા દીર્ઘ પરંપરામાં ચારણી સાહીત્યના સર્જકોનું પણ એક વિશિષ્ટ સ્થાન છે. સમગ્ર રાજપૂતાના ઇતિહાસમાં અનેક કીર્તિવંત ચારણ કવિઓ જાગૃતિની મશાલ લઇને ઊભા રહેલા દેખાય છે. મશાલચીનું કામ સ્વેચ્છા તથા સ્વબળે કરવામાં અનેક વખત આ કવિઓ સત્તાધિશોની ખફગીનો ભોગ પણ બન્યા છે. આવા જોખમનો સંપૂર્ણ ખ્યાલ હોવા છતાં ચારણ કવિઓએ નેક અને... Continue Reading →

: વાટે….ઘાટે…. : : દર્શક તથા નાનાભાઇ : કેળવણીના ઉત્તમ શિખરો :

કેટલાક પુણ્યશ્લોક લોકોની સ્મૃતિ આપણાં રોજબરોજ ચાલતા જીવનમાં એક નવી સ્ફૂર્તિ કે પ્રસન્નતાનો અનુભવ કરાવી જાય છે. દર્શકદાદા તેમજ નાનાભાઇ ભટ્ટ એ આવાજ બે નિરાળા નામ છે. જેમની સ્મૃતિ લોક હ્રદયમાં ચિર સ્થાયી છે. દર્શકના અનેક જીવન ઉપયોગી કાર્યોમાં તેમની વાચન કથા એ અલગ ભાત પાડતી બાબત છે. વિદ્યાર્થીઓના ઇતર વાચન માટે દર્શકે પોતે જે... Continue Reading →

: સંસ્કૃતિ : : ચારણ કવિઓની ઉજળી પરંપરાનો એક મણકો : : કવિરાજ શંકરદાનજી દેથા : 

સાહીત્ય સર્જકોની આપણી ઉજળી તથા દીર્ઘ પરંપરામાં ચારણી સાહીત્યના સર્જકોનું પણ એક વિશિષ્ટ સ્થાન છે. સમગ્ર રાજપૂતાના ઇતિહાસમાં અનેક કીર્તિવંત ચારણ કવિઓ જાગૃતિની મશાલ લઇને ઊભા રહેલા દેખાય છે. મશાલચીનું કામ સ્વેચ્છા તથા સ્વબળે કરવામાં અનેક વખત આ કવિઓ સત્તાધિશોની ખફગીનો ભોગ પણ બન્યા છે. આવા જોખમનો સંપૂર્ણ ખ્યાલ હોવા છતાં ચારણ કવિઓએ નેક અને... Continue Reading →

: સંસ્કૃતિ : : દર્શક તથા નાનાભાઇ : કેળવણીના ઉત્તમ શિખરો :

કેટલાક પુણ્યશ્લોક લોકોની સ્મૃતિ આપણાં રોજબરોજ ચાલતા જીવનમાં એક નવી સ્ફૂર્તિ કે પ્રસન્નતાનો અનુભવ કરાવી જાય છે. દર્શકદાદા તેમજ નાનાભાઇ ભટ્ટ એ આવાજ બે નિરાળા નામ છે. જેમની સ્મૃતિ લોક હ્રદયમાં ચિર સ્થાયી છે. દર્શકના અનેક જીવન ઉપયોગી કાર્યોમાં તેમની વાચન કથા એ અલગ ભાત પાડતી બાબત છે. વિદ્યાર્થીઓના ઇતર વાચન માટે દર્શકે પોતે જે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑