જગતની દ્રષ્ટિએ અને ગાંધીની દ્રષ્ટિએ ૧૯૩૧ ની ગાંધીજીની યુરોપયાત્રા રાજકીય રીતે સફળ રહી ન હતી. બાપુ ૨૯મી ઓગસ્ટ, ૧૯૩૧ ના દિવસે ‘રાજપૂતાના’ સ્ટીમરમાં બેસીને મુંબઇથી ઇંગ્લાંડ જવા નીકળ્યા. ગાંધી પોતે પણ આ ગોળમેજી પરિષદ (૧૯૩૧) માં જવા તૈયાર ન હતા. બ્રિટિશ સત્તાધિશોની કૂટનીતિનો તેમને પૂર્ણ અણસાર હતો. આથી આવી કોઇ પરિષદની સફળતા બાબત તેઓ સાશંક... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : શ્રાવણીભીનાશમાંમેઘાણીનીસુવાસ :
કવિ રમેશ પારેખ સમર્થ સર્જક તથા સંશોધક મેઘાણી માટે લખે છે: ‘‘ તિમિરકાળમાં તમે ઘીના દીવા જેમ પ્રગટ્યાતા મારા સોરઠ કેરા રંક ખોરડે ’’ પરંતુ ઘીના દીવા જેમ પ્રગટેલા આ વ્યક્તિત્વ થકી કેવું કામ થયું તે પણ રમેશ પારેખના શબ્દોમાં સાંભળવું ગમે તેવું છે. ‘‘ સુક્કા તળમાં જળ છલકાવ્યા ટોડલિયે મોરાં ગહેકાવ્યા. ’’ મેઘાણી આપણી... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ગોળમેજી પરિષદ : નિષ્ફળતામાં સફળતાની ગાથા :
જગતની દ્રષ્ટિએ અને ગાંધીની દ્રષ્ટિએ ૧૯૩૧ ની ગાંધીજીની યુરોપયાત્રા રાજકીય રીતે સફળ રહી ન હતી. બાપુ ૨૯મી ઓગસ્ટ, ૧૯૩૧ ના દિવસે ‘રાજપૂતાના’ સ્ટીમરમાં બેસીને મુંબઇથી ઇંગ્લાંડ જવા નીકળ્યા. ગાંધી પોતે પણ આ ગોળમેજી પરિષદ (૧૯૩૧) માં જવા તૈયાર ન હતા. બ્રિટિશ સત્તાધિશોની કૂટનીતિનો તેમને પૂર્ણ અણસાર હતો. આથી આવી કોઇ પરિષદની સફળતા બાબત તેઓ સાશંક... Continue Reading →
: વાટે….ઘાટે…. : : શ્રાવણીભીનાશમાંમેઘાણીનીસુવાસ :
કવિ રમેશ પારેખ સમર્થ સર્જક તથા સંશોધક મેઘાણી માટે લખે છે: ‘‘ તિમિરકાળમાં તમે ઘીના દીવા જેમ પ્રગટ્યાતા મારા સોરઠ કેરા રંક ખોરડે ’’ પરંતુ ઘીના દીવા જેમ પ્રગટેલા આ વ્યક્તિત્વ થકી કેવું કામ થયું તે પણ રમેશ પારેખના શબ્દોમાં સાંભળવું ગમે તેવું છે. ‘‘ સુક્કા તળમાં જળ છલકાવ્યા ટોડલિયે મોરાં ગહેકાવ્યા. ’’ મેઘાણી આપણી... Continue Reading →
: સંસ્કૃતિ : : ગોળમેજી પરિષદ : નિષ્ફળતામાં સફળતાની ગાથા :
જગતની દ્રષ્ટિએ અને ગાંધીની દ્રષ્ટિએ ૧૯૩૧ ની ગાંધીજીની યુરોપયાત્રા રાજકીય રીતે સફળ રહી ન હતી. બાપુ ૨૯મી ઓગસ્ટ, ૧૯૩૧ ના દિવસે ‘રાજપૂતાના’ સ્ટીમરમાં બેસીને મુંબઇથી ઇંગ્લાંડ જવા નીકળ્યા. ગાંધી પોતે પણ આ ગોળમેજી પરિષદ (૧૯૩૧) માં જવા તૈયાર ન હતા. બ્રિટિશ સત્તાધિશોની કૂટનીતિનો તેમને પૂર્ણ અણસાર હતો. આથી આવી કોઇ પરિષદની સફળતા બાબત તેઓ સાશંક... Continue Reading →
: સંસ્કૃતિ : : શ્રાવણીભીનાશમાંમેઘાણીનીસુવાસ :
કવિ રમેશ પારેખ સમર્થ સર્જક તથા સંશોધક મેઘાણી માટે લખે છે: ‘‘ તિમિરકાળમાં તમે ઘીના દીવા જેમ પ્રગટ્યાતા મારા સોરઠ કેરા રંક ખોરડે ’’ પરંતુ ઘીના દીવા જેમ પ્રગટેલા આ વ્યક્તિત્વ થકી કેવું કામ થયું તે પણ રમેશ પારેખના શબ્દોમાં સાંભળવું ગમે તેવું છે. ‘‘ સુક્કા તળમાં જળ છલકાવ્યા ટોડલિયે મોરાં ગહેકાવ્યા. ’’ મેઘાણી આપણી... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ગંગાસતી : આપણી સંતવાણીના ઉદ્દગાતા :
મનને સ્થિર કરી આવો રે મેદાનમાં મિટાવું સરવે કલેશ રે હરિનો દેશ તમને એવો દેખાડું ને જ્યાં નહિ વર્ણને વેશ રે. ગંગાસતીના આવા તો અનેક ભાતીગળ ભજનો આપણી ઉજળી સંતવાણીના આભૂષણ સમાન છે. ગંગાસતીની સાથેજ તેમના પતી કહળસંગ તથા સખી પાનબાઇની ત્રિપુટીએ સંસારમાં રહીને અધ્યાત્મની કેડીએ ભાવ તેમજ શ્રધ્ધાપૂર્વક ડગ ભર્યા છે. આમ તો પાનબાઇનું... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : વિશ્વકોશ : આપણું સામુહિક ગૌરવ :
છએક દાયકા પૂર્વે ગુજરાત રાજ્યની રચના એક અવિરત સંઘર્ષ પછી થઇ. ‘‘મળતા મળી ગઇ મોંઘેરી ગુજરાત’’ જેવી લાગણીથી અનેક લોકોએ રાજ્યના નિર્માણની ઘટનાને અંતરથી વધાવી. ગુજરાતીઓની સૂઝ તથા શક્તિ તેમજ ગત છ દાયકાના દ્રષ્ટિવાળા શાસકોના સંયુક્ત પ્રયાસોથી કેટલાક સીમાચિન્હ રૂપી કાર્યો પણ થયા. આવું એક કાર્ય ગણાવવું હોય તો નર્મદા યોજનાના નિર્માણ કાર્યનું ગણાવી શકાય.... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ગંગાસતી : આપણી સંતવાણીના ઉદ્દગાતા :
મનને સ્થિર કરી આવો રે મેદાનમાં મિટાવું સરવે કલેશ રે હરિનો દેશ તમને એવો દેખાડું ને જ્યાં નહિ વર્ણને વેશ રે. ગંગાસતીના આવા તો અનેક ભાતીગળ ભજનો આપણી ઉજળી સંતવાણીના આભૂષણ સમાન છે. ગંગાસતીની સાથેજ તેમના પતી કહળસંગ તથા સખી પાનબાઇની ત્રિપુટીએ સંસારમાં રહીને અધ્યાત્મની કેડીએ ભાવ તેમજ શ્રધ્ધાપૂર્વક ડગ ભર્યા છે. આમ તો પાનબાઇનું... Continue Reading →
: વાટે….ઘાટે…. : : વિશ્વકોશ : આપણું સામુહિક ગૌરવ :
છએક દાયકા પૂર્વે ગુજરાત રાજ્યની રચના એક અવિરત સંઘર્ષ પછી થઇ. ‘‘મળતા મળી ગઇ મોંઘેરી ગુજરાત’’ જેવી લાગણીથી અનેક લોકોએ રાજ્યના નિર્માણની ઘટનાને અંતરથી વધાવી. ગુજરાતીઓની સૂઝ તથા શક્તિ તેમજ ગત છ દાયકાના દ્રષ્ટિવાળા શાસકોના સંયુક્ત પ્રયાસોથી કેટલાક સીમાચિન્હ રૂપી કાર્યો પણ થયા. આવું એક કાર્ય ગણાવવું હોય તો નર્મદા યોજનાના નિર્માણ કાર્યનું ગણાવી શકાય.... Continue Reading →