: ક્ષણના ચણીબોર : : સમર્થ સર્જક સરોદની સ્મૃતિ વંદના :

ઇતિહાસે ગાંધી તથા લીંકનને કાયદાના જાણકાર હોવા છતાં સાથે માનવીના મનની વેદનાને સમજનાર સંવેદનશીલ ધારાશાસ્ત્રીઓ ગણાવ્યા છે. કાયદાની સુષ્કતામાં માનવતાનું ઝરણું ક્યારેક ડૂકી જતું જોવા મળે છે. પરંતુ કાનૂની વ્યવસાયની સાથેજ માનવ હ્રદયની સંવેદનાને જીવંત રાખનાર અનેક ઉજળા નામોમાં કવિ મનુભાઇ ત્રિવેદી (સરોદ) નો સમાવેશ થાય છે. આ જજ સાહેબના અંતરના ઊંડાણમાં ભાવ અને ભક્તિનું... Continue Reading →

: વાટે….ઘાટે…. : : મહાકવિ નાનાલાલની સ્મૃતિ વંદના : 

ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ ! અમારો ગુણિયલ ગુર્જર દેશ ! કૃષ્ણચન્દ્રની કૌમુદી – ઉજળો કીધ પ્રભુએય સ્વદેશ: અમારો ગુણિયલ ગુર્જર દેશ ! દલપત પુત્ર મહાકવિ નાનાલાલે ધરા ગુર્જરીની ગાથા ઉપરના સુંદર શબ્દોમાં ગાઇ છે. કવિની આ રચના અમરત્વને પામી છે. નાનાલાલ એ આપણાં અર્વાચીન ગુજરાતના અગ્રહરોળના કવિ છે. પ્રતિભા સંપન્ન તેમજ અનેક ઊર્મિગીતોના... Continue Reading →

: વાટે….ઘાટે…. :: સમર્થ સર્જક સરોદની સ્મૃતિ વંદના :

ઇતિહાસે ગાંધી તથા લીંકનને કાયદાના જાણકાર હોવા છતાં સાથે માનવીના મનની વેદનાને સમજનાર સંવેદનશીલ ધારાશાસ્ત્રીઓ ગણાવ્યા છે. કાયદાની સુષ્કતામાં માનવતાનું ઝરણું ક્યારેક ડૂકી જતું જોવા મળે છે. પરંતુ કાનૂની વ્યવસાયની સાથેજ માનવ હ્રદયની સંવેદનાને જીવંત રાખનાર અનેક ઉજળા નામોમાં કવિ મનુભાઇ ત્રિવેદી (સરોદ) નો સમાવેશ થાય છે. આ જજ સાહેબના અંતરના ઊંડાણમાં ભાવ અને ભક્તિનું... Continue Reading →

: સંસ્કૃતિ : : મહાકવિ નાનાલાલની સ્મૃતિ વંદના : 

ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ ! અમારો ગુણિયલ ગુર્જર દેશ ! કૃષ્ણચન્દ્રની કૌમુદી – ઉજળો કીધ પ્રભુએય સ્વદેશ: અમારો ગુણિયલ ગુર્જર દેશ ! દલપત પુત્ર મહાકવિ નાનાલાલે ધરા ગુર્જરીની ગાથા ઉપરના સુંદર શબ્દોમાં ગાઇ છે. કવિની આ રચના અમરત્વને પામી છે. નાનાલાલ એ આપણાં અર્વાચીન ગુજરાતના અગ્રહરોળના કવિ છે. પ્રતિભા સંપન્ન તેમજ અનેક ઊર્મિગીતોના... Continue Reading →

: સંસ્કૃતિ : : સમર્થ સર્જક સરોદની સ્મૃતિ વંદના :

ઇતિહાસે ગાંધી તથા લીંકનને કાયદાના જાણકાર હોવા છતાં સાથે માનવીના મનની વેદનાને સમજનાર સંવેદનશીલ ધારાશાસ્ત્રીઓ ગણાવ્યા છે. કાયદાની સુષ્કતામાં માનવતાનું ઝરણું ક્યારેક ડૂકી જતું જોવા મળે છે. પરંતુ કાનૂની વ્યવસાયની સાથેજ માનવ હ્રદયની સંવેદનાને જીવંત રાખનાર અનેક ઉજળા નામોમાં કવિ મનુભાઇ ત્રિવેદી (સરોદ) નો સમાવેશ થાય છે. આ જજ સાહેબના અંતરના ઊંડાણમાં ભાવ અને ભક્તિનું... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : કવિ દુલા ભાયા કાગ ભગતબાપુની સ્મૃતિ વંદના :

કોઇપણ સર્જક એ સમાજની સામુહિક સંપતિ છે. સમાજ સર્જકોથી રળિયામણો બને છે. સમાજની ઓળખ પણ આવા સર્જકો કે કવિઓના ઉજળા યોગદાનથી ઊભી થતી હોય છે. આવા સર્જકો કે કવિઓની સ્મૃતિમાં કોઇને કોઇ પ્રસંગે મેળાવડાઓ યોજવાની એક સારી પ્રથા યુરોપના કેટલાક દેશોમાં ઊભી થયેલી જોવા મળે છે. આપણે ત્યાં પણ કોઇ કોઇ સ્થળે કોઇ સર્જકની સ્મૃતિમાં... Continue Reading →

: વાટે….ઘાટે…. : : કવિ દુલા ભાયા કાગ ભગતબાપુની સ્મૃતિ વંદના :

કોઇપણ સર્જક એ સમાજની સામુહિક સંપતિ છે. સમાજ સર્જકોથી રળિયામણો બને છે. સમાજની ઓળખ પણ આવા સર્જકો કે કવિઓના ઉજળા યોગદાનથી ઊભી થતી હોય છે. આવા સર્જકો કે કવિઓની સ્મૃતિમાં કોઇને કોઇ પ્રસંગે મેળાવડાઓ યોજવાની એક સારી પ્રથા યુરોપના કેટલાક દેશોમાં ઊભી થયેલી જોવા મળે છે. આપણે ત્યાં પણ કોઇ કોઇ સ્થળે કોઇ સર્જકની સ્મૃતિમાં... Continue Reading →

: સંસ્કૃતિ : : કવિ દુલા ભાયા કાગ ભગતબાપુની સ્મૃતિ વંદના :

કોઇપણ સર્જક એ સમાજની સામુહિક સંપતિ છે. સમાજ સર્જકોથી રળિયામણો બને છે. સમાજની ઓળખ પણ આવા સર્જકો કે કવિઓના ઉજળા યોગદાનથી ઊભી થતી હોય છે. આવા સર્જકો કે કવિઓની સ્મૃતિમાં કોઇને કોઇ પ્રસંગે મેળાવડાઓ યોજવાની એક સારી પ્રથા યુરોપના કેટલાક દેશોમાં ઊભી થયેલી જોવા મળે છે. આપણે ત્યાં પણ કોઇ કોઇ સ્થળે કોઇ સર્જકની સ્મૃતિમાં... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : રવિશંકર મહારાજ : મૂઠી ઊંચેરા માનવી :

જેમનો વાણી વિવેક પૂર્ણત: સમતોલ તથા સ્વસ્થ ગણાય છે તેવા મહાત્મા ગાંધીએ રવિશંકર મહારાજ તરફની પોતાની અંતરની લાગણી વ્યક્ત કરતાં જે લખ્યું તેમાં મહારાજની મહત્તા ચારે તરફથી છલકાઇ ઉઠે છે. બારડોલી સત્યાગ્રહના દિવસોમાં મહારાજની બ્રિટીશ સરકારે ધરપકડ કરી. બાપુએ તા.૩૦-૦૪-૧૯૨૮ના રોજ ધૂળધોયા મહારાજને સ્નેહભાવે લખ્યું :  ભાઇ શ્રી રવિશંકર, ‘‘ તમે નસીબદાર છો. જે ખાવાનું... Continue Reading →

: વાટે….ઘાટે…. : : રવિશંકર મહારાજ : મૂઠી ઊંચેરા માનવી :

જેમનો વાણી વિવેક પૂર્ણત: સમતોલ તથા સ્વસ્થ ગણાય છે તેવા મહાત્મા ગાંધીએ રવિશંકર મહારાજ તરફની પોતાની અંતરની લાગણી વ્યક્ત કરતાં જે લખ્યું તેમાં મહારાજની મહત્તા ચારે તરફથી છલકાઇ ઉઠે છે. બારડોલી સત્યાગ્રહના દિવસોમાં મહારાજની બ્રિટીશ સરકારે ધરપકડ કરી. બાપુએ તા.૩૦-૦૪-૧૯૨૮ના રોજ ધૂળધોયા મહારાજને સ્નેહભાવે લખ્યું :  ભાઇ શ્રી રવિશંકર, ‘‘ તમે નસીબદાર છો. જે ખાવાનું... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑