ભજન તથા કથાઓનો ભંડાર એ આપણાં ઉજળા વારસાના અમૂલ્ય મણકા સમાન છે. આધુનિક ટેકનોલોજીનો ઉદય થયો તે પહેલા આપણાં ભજનિક સંતો તેમજ નાના-મોટા કથાકારોએ પોતાનીસાદી તેમજ સરળ શૈલિમાં વિશાળ શ્રોતાગ્રહને સંસ્કારની સરવાણીથી ભીંજવ્યા છે. આવા કથાકારો – ભજનીકોની તપસ્યા સમાન તેમજ સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ સિવાય જન જન સુધી શાસ્ત્રોની સરવાણી કદાચ પહોંચી શકી ન હોત. મધ્યયુગના... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સંત કવિ ઇસરદાસજી અને હરિરસ :
ભજન તથા કથાઓનો ભંડાર એ આપણાં ઉજળા વારસાના અમૂલ્ય મણકા સમાન છે. આધુનિક ટેકનોલોજીનો ઉદય થયો તે પહેલા આપણાં ભજનિક સંતો તેમજ નાના-મોટા કથાકારોએ પોતાનીસાદી તેમજ સરળ શૈલિમાં વિશાળ શ્રોતાગ્રહને સંસ્કારની સરવાણીથી ભીંજવ્યા છે. આવા કથાકારો – ભજનીકોની તપસ્યા સમાન તેમજ સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ સિવાય જન જન સુધી શાસ્ત્રોની સરવાણી કદાચ પહોંચી શકી ન હોત. મધ્યયુગના... Continue Reading →
: સંસ્કૃતિ : : સંત કવિ ઇસરદાસજી અને હરિરસ :
ભજન તથા કથાઓનો ભંડાર એ આપણાં ઉજળા વારસાના અમૂલ્ય મણકા સમાન છે. આધુનિક ટેકનોલોજીનો ઉદય થયો તે પહેલા આપણાં ભજનિક સંતો તેમજ નાના-મોટા કથાકારોએ પોતાનીસાદી તેમજ સરળ શૈલિમાં વિશાળ શ્રોતાગ્રહને સંસ્કારની સરવાણીથી ભીંજવ્યા છે. આવા કથાકારો – ભજનીકોની તપસ્યા સમાન તેમજ સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ સિવાય જન જન સુધી શાસ્ત્રોની સરવાણી કદાચ પહોંચી શકી ન હોત. મધ્યયુગના... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ‘‘ચાંદો ઊગ્યો ચોકમાં’’ ભાતીગળ લોકગીતોના માણવા જેવા મણકાઓ :
સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર સાવઝડા સેંજળ પીએ નમણાં નર ને નાર. અનેક વખત અગણિત લોક સાહિત્યના ડાયરાઓમાં ઉપરનો દોહો આપણે સૌએ સાંભળ્યો છે. વારંવાર સાંભળ્યો છે. દોહાને રજૂ કરનારા અલગ અલગ મર્મી કલાકારો હશે પરંતુ દોહાના શબ્દો તેના તે જ છે. આમ છતાં આવા પુનરાવર્તનથી કંટાળો કે અણગમો અનુભવ્યા સિવાય લોકસાહિત્યના અગણિત... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ‘‘ચાંદો ઊગ્યો ચોકમાં’’ ભાતીગળ લોકગીતોના માણવા જેવા મણકાઓ :
સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર સાવઝડા સેંજળ પીએ નમણાં નર ને નાર. અનેક વખત અગણિત લોક સાહિત્યના ડાયરાઓમાં ઉપરનો દોહો આપણે સૌએ સાંભળ્યો છે. વારંવાર સાંભળ્યો છે. દોહાને રજૂ કરનારા અલગ અલગ મર્મી કલાકારો હશે પરંતુ દોહાના શબ્દો તેના તે જ છે. આમ છતાં આવા પુનરાવર્તનથી કંટાળો કે અણગમો અનુભવ્યા સિવાય લોકસાહિત્યના અગણિત... Continue Reading →
: સંસ્કૃતિ : : ‘‘ચાંદો ઊગ્યો ચોકમાં’’ ભાતીગળ લોકગીતોના માણવા જેવા મણકાઓ :
સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર સાવઝડા સેંજળ પીએ નમણાં નર ને નાર. અનેક વખત અગણિત લોક સાહિત્યના ડાયરાઓમાં ઉપરનો દોહો આપણે સૌએ સાંભળ્યો છે. વારંવાર સાંભળ્યો છે. દોહાને રજૂ કરનારા અલગ અલગ મર્મી કલાકારો હશે પરંતુ દોહાના શબ્દો તેના તે જ છે. આમ છતાં આવા પુનરાવર્તનથી કંટાળો કે અણગમો અનુભવ્યા સિવાય લોકસાહિત્યના અગણિત... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ધરતીની અમીરાત : જયમલ્લ પરમારની પાવન સ્મૃતિ :
છેલ્લા દોઢ દાયકાથી દર વર્ષે પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ)ની સ્મૃતિ વંદનાનો ગૌરવશાળી કાર્યક્રમ થાય છે. ભગતબાપુના ગામમાંજ તથા તેમની ચેતનાની શાક્ષીએ થતા મજાદર ગામના આ પ્રસંગમાં અનેક સાહિત્યપ્રેમી લોકો અંતરના ઉમળકાથી જોડાય છે. આ કાર્યક્રમમાં કાગ એવોર્ડ આપવા ઉપરાંત ‘કાગના ફળિયે કાગની વાતુ’ એ સૂચક તથા સુચારું નામથી કવિ કાગના જીવન... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ધરતીની અમીરાત : જયમલ્લ પરમારની પાવન સ્મૃતિ :
છેલ્લા દોઢ દાયકાથી દર વર્ષે પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ)ની સ્મૃતિ વંદનાનો ગૌરવશાળી કાર્યક્રમ થાય છે. ભગતબાપુના ગામમાંજ તથા તેમની ચેતનાની શાક્ષીએ થતા મજાદર ગામના આ પ્રસંગમાં અનેક સાહિત્યપ્રેમી લોકો અંતરના ઉમળકાથી જોડાય છે. આ કાર્યક્રમમાં કાગ એવોર્ડ આપવા ઉપરાંત ‘કાગના ફળિયે કાગની વાતુ’ એ સૂચક તથા સુચારું નામથી કવિ કાગના જીવન... Continue Reading →
: સંસ્કૃતિ : : ધરતીની અમીરાત : જયમલ્લ પરમારની પાવન સ્મૃતિ :
છેલ્લા દોઢ દાયકાથી દર વર્ષે પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ)ની સ્મૃતિ વંદનાનો ગૌરવશાળી કાર્યક્રમ થાય છે. ભગતબાપુના ગામમાંજ તથા તેમની ચેતનાની શાક્ષીએ થતા મજાદર ગામના આ પ્રસંગમાં અનેક સાહિત્યપ્રેમી લોકો અંતરના ઉમળકાથી જોડાય છે. આ કાર્યક્રમમાં કાગ એવોર્ડ આપવા ઉપરાંત ‘કાગના ફળિયે કાગની વાતુ’ એ સૂચક તથા સુચારું નામથી કવિ કાગના જીવન... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : મહાકવિ નાનાલાલની સ્મૃતિ વંદના :
ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ ! અમારો ગુણિયલ ગુર્જર દેશ ! કૃષ્ણચન્દ્રની કૌમુદી – ઉજળો કીધ પ્રભુએય સ્વદેશ: અમારો ગુણિયલ ગુર્જર દેશ ! દલપત પુત્ર મહાકવિ નાનાલાલે ધરા ગુર્જરીની ગાથા ઉપરના સુંદર શબ્દોમાં ગાઇ છે. કવિની આ રચના અમરત્વને પામી છે. નાનાલાલ એ આપણાં અર્વાચીન ગુજરાતના અગ્રહરોળના કવિ છે. પ્રતિભા સંપન્ન તેમજ અનેક ઊર્મિગીતોના... Continue Reading →