જગતના ઇતિહાસમાં જ્વલ્લેજ જેનો જોટો મળે તેવી ગાંધીજીના જીવનની અનેક ઘટનાઓ છે. બેરિસ્ટર મોહનદાસને તેમના આફ્રિકાના નિવાસ દરમિયાન પોતાના એક મિત્ર હેનરી પોલાક તરફથી એક પુસ્તક મળે છે. એ પુસ્તકમાં સ્પર્ધાત્મક તેમજ ભૌતિક સવલતો કોઇપણ ભોગે મેળવવા માંગતા સમાજની તીવ્ર આલોચના કરવામાં આવી હતી. આ પુસ્તક હવે તો જગ પ્રસિધ્ધ થયું છે. અર્થશાસ્ત્રી અને વિચારક... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ગાંધીની મંગળ સ્મૃતિ : આપણી દીશાદર્શક :
જગતના ઇતિહાસમાં જ્વલ્લેજ જેનો જોટો મળે તેવી ગાંધીજીના જીવનની અનેક ઘટનાઓ છે. બેરિસ્ટર મોહનદાસને તેમના આફ્રિકાના નિવાસ દરમિયાન પોતાના એક મિત્ર હેનરી પોલાક તરફથી એક પુસ્તક મળે છે. એ પુસ્તકમાં સ્પર્ધાત્મક તેમજ ભૌતિક સવલતો કોઇપણ ભોગે મેળવવા માંગતા સમાજની તીવ્ર આલોચના કરવામાં આવી હતી. આ પુસ્તક હવે તો જગ પ્રસિધ્ધ થયું છે. અર્થશાસ્ત્રી અને વિચારક... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ગાંધીની મંગળ સ્મૃતિ : આપણી દીશાદર્શક :
જગતના ઇતિહાસમાં જ્વલ્લેજ જેનો જોટો મળે તેવી ગાંધીજીના જીવનની અનેક ઘટનાઓ છે. બેરિસ્ટર મોહનદાસને તેમના આફ્રિકાના નિવાસ દરમિયાન પોતાના એક મિત્ર હેનરી પોલાક તરફથી એક પુસ્તક મળે છે. એ પુસ્તકમાં સ્પર્ધાત્મક તેમજ ભૌતિક સવલતો કોઇપણ ભોગે મેળવવા માંગતા સમાજની તીવ્ર આલોચના કરવામાં આવી હતી. આ પુસ્તક હવે તો જગ પ્રસિધ્ધ થયું છે. અર્થશાસ્ત્રી અને વિચારક... Continue Reading →
: સંસ્કૃતિ : : કુશળ વહીવટકર્તાના અતીતનો આનંદ :
હરિલાલ સોમજીભાઇ છાયાના દુ:ખદ નિધનના સમાચાર તાજેતરમાંજ ‘કચ્છમિત્ર’માં વાંચવા મળ્યા. કચ્છના દેશી રજવાડામાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રીની દરબારી નોકરીમાં સતત ફેરબદલી તેમજ બીજા પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ ૧૯૩૦ થી ૧૯૮૦ સુધીની તેમની કારકીર્દિ ભાતીગળ રહી છે. ૧૯૧૫ના અષાઢી બીજના દિવસે જન્મેલા આ વહીવટદારની નિરંતર પ્રગતિ બીજના ચંદ્ર જેવીજ મનોહર તેમજ પ્રભાવી રહી છે.... Continue Reading →
: વાટે….ઘાટે…. : : કુશળ વહીવટકર્તાના અતીતનો આનંદ :
હરિલાલ સોમજીભાઇ છાયાના દુ:ખદ નિધનના સમાચાર તાજેતરમાંજ ‘કચ્છમિત્ર’માં વાંચવા મળ્યા. કચ્છના દેશી રજવાડામાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રીની દરબારી નોકરીમાં સતત ફેરબદલી તેમજ બીજા પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ ૧૯૩૦ થી ૧૯૮૦ સુધીની તેમની કારકીર્દિ ભાતીગળ રહી છે. ૧૯૧૫ના અષાઢી બીજના દિવસે જન્મેલા આ વહીવટદારની નિરંતર પ્રગતિ બીજના ચંદ્ર જેવીજ મનોહર તેમજ પ્રભાવી રહી છે.... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : કુશળ વહીવટકર્તાના અતીતનો આનંદ :
હરિલાલ સોમજીભાઇ છાયાના દુ:ખદ નિધનના સમાચાર તાજેતરમાંજ ‘કચ્છમિત્ર’માં વાંચવા મળ્યા. કચ્છના દેશી રજવાડામાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રીની દરબારી નોકરીમાં સતત ફેરબદલી તેમજ બીજા પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ ૧૯૩૦ થી ૧૯૮૦ સુધીની તેમની કારકીર્દિ ભાતીગળ રહી છે. ૧૯૧૫ના અષાઢી બીજના દિવસે જન્મેલા આ વહીવટદારની નિરંતર પ્રગતિ બીજના ચંદ્ર જેવીજ મનોહર તેમજ પ્રભાવી રહી છે.... Continue Reading →
: સંસ્કૃતિ : : કલ્યાણ માર્ગના યાત્રિ : લીલાધર ગડા :
‘‘ આ કળજગમાં તો સત જાળવવુ એ કપરાં ચઢાણ છે. ચારિત્ર્ય, સંસ્કાર, માણસાઇ તેમજ અસ્મિતાની ધાસની ગંજીમાં અગન પેઠો છે. સળગતી ગંજીને કેમ કરી ઠારવશું. હાલ ઘડી ઉપાય એ કે આપણે સહુ ભેગા મળી ગંજીમાંથી જેટલા ઘાસના પૂળા ખેંચાય એટલા ખેંચી લઇએ અને તેને ઠારતા જઇએ. તેને બચાવી લઇએ. સૌ કોઇના સહીયારા પ્રયાસોથી આ શક્ય... Continue Reading →
: વાટે….ઘાટે…. : : કલ્યાણ માર્ગના યાત્રિ : લીલાધર ગડા :
‘‘ આ કળજગમાં તો સત જાળવવુ એ કપરાં ચઢાણ છે. ચારિત્ર્ય, સંસ્કાર, માણસાઇ તેમજ અસ્મિતાની ધાસની ગંજીમાં અગન પેઠો છે. સળગતી ગંજીને કેમ કરી ઠારવશું. હાલ ઘડી ઉપાય એ કે આપણે સહુ ભેગા મળી ગંજીમાંથી જેટલા ઘાસના પૂળા ખેંચાય એટલા ખેંચી લઇએ અને તેને ઠારતા જઇએ. તેને બચાવી લઇએ. સૌ કોઇના સહીયારા પ્રયાસોથી આ શક્ય... Continue Reading →