: સંસ્કૃતિ : : સર્વ સ્વીકૃત લોકનેતા : જયપ્રકાશ :

દેશ આઝાદ થયો ત્યારબાદ લગભગ ત્રણ દાયકા પછી યુવાન સ્વાધીન રાષ્ટ્રની સામે એક નવો પ્રશ્ન ઊભો થયો. ૧૯૭૫ માં તત્કાલિન ભારત સરકારે નાગરિકોના અભિવ્યક્તિના મૂળભૂત હક્ક ઉપર કેટલાક આકરા નિયંત્રણ મૂક્યા. સરકારના ઓચિંતાજ મૂકાયેલા આવા નિયંત્રણો સામે એક આક્રોશ ક્રમશ: ઊભો થતો ગયો. અનેક લોકનેતાઓ જેલમાં હોવા છતાં આવો આક્રોશ સ્વયં પ્રગટ થવા લાગ્યો. આ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સર્વ સ્વીકૃત લોકનેતા : જયપ્રકાશ :

દેશ આઝાદ થયો ત્યારબાદ લગભગ ત્રણ દાયકા પછી યુવાન સ્વાધીન રાષ્ટ્રની સામે એક નવો પ્રશ્ન ઊભો થયો. ૧૯૭૫ માં તત્કાલિન ભારત સરકારે નાગરિકોના અભિવ્યક્તિના મૂળભૂત હક્ક ઉપર કેટલાક આકરા નિયંત્રણ મૂક્યા. સરકારના ઓચિંતાજ મૂકાયેલા આવા નિયંત્રણો સામે એક આક્રોશ ક્રમશ: ઊભો થતો ગયો. અનેક લોકનેતાઓ જેલમાં હોવા છતાં આવો આક્રોશ સ્વયં પ્રગટ થવા લાગ્યો. આ... Continue Reading →

: સંસ્કૃતિ : : રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલાની પાવન સ્મૃતિ :

ભાવનગર રાજ્યનો ઇતિહાસમાં અનેરો મહીમા છે. ભાવસિંહજી (પહેલા)એ રાજ્યની સ્થાપના કરી અને આતાભાઇએ એક કૂશળ શિલ્પીની જેમ રાજ્યને ઘાટ આપ્યો. રાજવીઓ ઉપરાંત કૂશળ વહીવટદારોની પ્રભાવી પેઢી પણ ભાવનગર રાજ્યના સર્વતોમુખી વિકાસ માટેનું કારણ ગણવામાં આવે છે. ગગા ઓઝાએ રાજ્યનો વિસ્તાર તેમજ પ્રભાવ બન્નેમાં નોંધપાત્ર વૃધ્ધિ કરી. આ ઉજળી કડીના છેલ્લા મણકા પણ જ્યોતિર્ધર સમાન દીવાન... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલાની પાવન સ્મૃતિ :

ભાવનગર રાજ્યનો ઇતિહાસમાં અનેરો મહીમા છે. ભાવસિંહજી (પહેલા)એ રાજ્યની સ્થાપના કરી અને આતાભાઇએ એક કૂશળ શિલ્પીની જેમ રાજ્યને ઘાટ આપ્યો. રાજવીઓ ઉપરાંત કૂશળ વહીવટદારોની પ્રભાવી પેઢી પણ ભાવનગર રાજ્યના સર્વતોમુખી વિકાસ માટેનું કારણ ગણવામાં આવે છે. ગગા ઓઝાએ રાજ્યનો વિસ્તાર તેમજ પ્રભાવ બન્નેમાં નોંધપાત્ર વૃધ્ધિ કરી. આ ઉજળી કડીના છેલ્લા મણકા પણ જ્યોતિર્ધર સમાન દીવાન... Continue Reading →

: વાટે….ઘાટે…. : : રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલાની પાવન સ્મૃતિ :

ભાવનગર રાજ્યનો ઇતિહાસમાં અનેરો મહીમા છે. ભાવસિંહજી (પહેલા)એ રાજ્યની સ્થાપના કરી અને આતાભાઇએ એક કૂશળ શિલ્પીની જેમ રાજ્યને ઘાટ આપ્યો. રાજવીઓ ઉપરાંત કૂશળ વહીવટદારોની પ્રભાવી પેઢી પણ ભાવનગર રાજ્યના સર્વતોમુખી વિકાસ માટેનું કારણ ગણવામાં આવે છે. ગગા ઓઝાએ રાજ્યનો વિસ્તાર તેમજ પ્રભાવ બન્નેમાં નોંધપાત્ર વૃધ્ધિ કરી. આ ઉજળી કડીના છેલ્લા મણકા પણ જ્યોતિર્ધર સમાન દીવાન... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑