કેટલાક ‘માથા ફરેલ’ લોકો વ્યવહારુ જગતના બંધનોમાં બંધાતા નથી. આવા લોકો જે તે ક્ષણે જે સત્યનું દર્શન કરે છે તેનીજ વાત બેજીજક જગત સામે ધરીને પોતાનું સહજ કર્તવ્ય નીભાવી જાય છે. મનની જે અનુભૂતિ હોય તેનેજ પ્રગટ કરવાની આવી શક્તિ ધરાવનારા લોકોને સમાજ આદરથી યાદ કરતો રહે છે. મહાભારતની કથામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ પ્રસંગે અનેક વિદ્વાન... Continue Reading →
: વાટે….ઘાટે…. : : મસ્તકવિની મસ્તી : કવિ ત્રિભુવન પ્રેમશંકર :
કેટલાક ‘માથા ફરેલ’ લોકો વ્યવહારુ જગતના બંધનોમાં બંધાતા નથી. આવા લોકો જે તે ક્ષણે જે સત્યનું દર્શન કરે છે તેનીજ વાત બેજીજક જગત સામે ધરીને પોતાનું સહજ કર્તવ્ય નીભાવી જાય છે. મનની જે અનુભૂતિ હોય તેનેજ પ્રગટ કરવાની આવી શક્તિ ધરાવનારા લોકોને સમાજ આદરથી યાદ કરતો રહે છે. મહાભારતની કથામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ પ્રસંગે અનેક વિદ્વાન... Continue Reading →