સમગ્ર ગુજરાત જેમને રાજ વિનાના મહારાજ તરીકે ઓળખે છે તેવા રવિશંકર વ્યાસ લોક હ્રદયના સિંહાસને બીરાજેલા મહામાનવ છે. ગાંધી તથા ગરીબીના નિભાડામાં ખરા થઇને આવેલા મહારાજ વીસમી સદીના બીજા દાયકામાં મહીકાંઠાના વિકરાળ પ્રદેશમાં અનેક પડકારો વચ્ચે ગાંધી મહાત્માના ખેપીયા તરીકે પ્રવેશ કરે છે. આ વિસ્તારનાજ સરસવણી ગામના રવિશંકર મહારાજ બારૈયા, પાટણવાડિયા ઇત્યાદિ લોકોને તેમની સંપૂર્ણતામાં... Continue Reading →
: સંસ્કૃતિ : : સૌમ્ય – રૌદ્ર – કરાળ – કોમળ બાપુ અને મેઘાણી :
મહાભારતની કથાનું જાણે પુનરાવર્તન થતું હોય તેવી સ્થિતિ ૧૯૩૧ ના ઓગસ્ટ મહીનામાં થઇ રહી હતી. મહાભારતના કથાનક મુજબ એક તરફ સર્વ સત્તા તેમજ સર્વ સંપત્તિના બની બેઠેલા માલિક સમાન કૌરવકુળના મહારાજા દુર્યોધન હતા. બીજી તરફ અન્યાયના ઓછાયા હેઠળ ગુમનામી દશામાં જીવતા પાંચ પાંડવ તથા દ્રૌપદી અને માતા કુંતી હતા. બન્ને વચ્ચે કડી બનીને ન્યાય મેળવવાની... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સૌમ્ય – રૌદ્ર – કરાળ – કોમળ બાપુ અને મેઘાણી :
મહાભારતની કથાનું જાણે પુનરાવર્તન થતું હોય તેવી સ્થિતિ ૧૯૩૧ ના ઓગસ્ટ મહીનામાં થઇ રહી હતી. મહાભારતના કથાનક મુજબ એક તરફ સર્વ સત્તા તેમજ સર્વ સંપત્તિના બની બેઠેલા માલિક સમાન કૌરવકુળના મહારાજા દુર્યોધન હતા. બીજી તરફ અન્યાયના ઓછાયા હેઠળ ગુમનામી દશામાં જીવતા પાંચ પાંડવ તથા દ્રૌપદી અને માતા કુંતી હતા. બન્ને વચ્ચે કડી બનીને ન્યાય મેળવવાની... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સૌમ્ય – રૌદ્ર – કરાળ – કોમળ બાપુ અને મેઘાણી :
મહાભારતની કથાનું જાણે પુનરાવર્તન થતું હોય તેવી સ્થિતિ ૧૯૩૧ ના ઓગસ્ટ મહીનામાં થઇ રહી હતી. મહાભારતના કથાનક મુજબ એક તરફ સર્વ સત્તા તેમજ સર્વ સંપત્તિના બની બેઠેલા માલિક સમાન કૌરવકુળના મહારાજા દુર્યોધન હતા. બીજી તરફ અન્યાયના ઓછાયા હેઠળ ગુમનામી દશામાં જીવતા પાંચ પાંડવ તથા દ્રૌપદી અને માતા કુંતી હતા. બન્ને વચ્ચે કડી બનીને ન્યાય મેળવવાની... Continue Reading →
: સંસ્કૃતિ : : મોરબી જળ હોનારતની દર્દભરી દાસ્તાન :
મોરબી માટે ૧૯૭૯ના વર્ષનો ઓગસ્ટ મહીનો ગોઝારો નીકળ્યો. ૧૧મી ઓગસ્ટે નગરપાલિકાના પ્રમુખ તેમજ મોરબીના મામલતદાર વચ્ચે થયેલો સંવાદ કાળજુ કંપાવી નાખે તેવો વિષાદપૂર્ણ છે. આ બન્ને જવાબદાર લોકો શહેરમાં મહા પ્રયત્ને જતા હતા અને સામેથી એક બાળક તણાતુ આવ્યું. નગરપાલિકાના પ્રમુખે બાળકને બચાવવાના આશયથી કાળજીપૂર્વક ઊંચકી લીધું. આસપાસ નજર નાખી. બાળકના કોઇ વાલી દેખાયા નહિ.... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : મોરબી જળ હોનારતની દર્દભરી દાસ્તાન :
મોરબી માટે ૧૯૭૯ના વર્ષનો ઓગસ્ટ મહીનો ગોઝારો નીકળ્યો. ૧૧મી ઓગસ્ટે નગરપાલિકાના પ્રમુખ તેમજ મોરબીના મામલતદાર વચ્ચે થયેલો સંવાદ કાળજુ કંપાવી નાખે તેવો વિષાદપૂર્ણ છે. આ બન્ને જવાબદાર લોકો શહેરમાં મહા પ્રયત્ને જતા હતા અને સામેથી એક બાળક તણાતુ આવ્યું. નગરપાલિકાના પ્રમુખે બાળકને બચાવવાના આશયથી કાળજીપૂર્વક ઊંચકી લીધું. આસપાસ નજર નાખી. બાળકના કોઇ વાલી દેખાયા નહિ.... Continue Reading →
: વાટે….ઘાટે…. : : મોરબી જળ હોનારતની દર્દભરી દાસ્તાન :
મોરબી માટે ૧૯૭૯ના વર્ષનો ઓગસ્ટ મહીનો ગોઝારો નીકળ્યો. ૧૧મી ઓગસ્ટે નગરપાલિકાના પ્રમુખ તેમજ મોરબીના મામલતદાર વચ્ચે થયેલો સંવાદ કાળજુ કંપાવી નાખે તેવો વિષાદપૂર્ણ છે. આ બન્ને જવાબદાર લોકો શહેરમાં મહા પ્રયત્ને જતા હતા અને સામેથી એક બાળક તણાતુ આવ્યું. નગરપાલિકાના પ્રમુખે બાળકને બચાવવાના આશયથી કાળજીપૂર્વક ઊંચકી લીધું. આસપાસ નજર નાખી. બાળકના કોઇ વાલી દેખાયા નહિ.... Continue Reading →