: સંસ્કૃતિ : : ભક્ત કવિ સાંયાજી ઝૂલા :

ચારણી સાહિત્યની કેટલીક રચનાઓ જે વ્યાપક લોક સ્વીકૃતિ પામી છે તેમાં ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પણ કેટલીક સુંદર કૃતિઓ છે. આ કવિ કૃષ્ણભક્તિની રચનાઓ થકી પ્રસિધ્ધ થયેલા છે. કવિનો જન્મ સાબરકાંઠા જિલ્લાના કુવાવા ગામમાં ઝૂલા પરિવારમાં થયો હતો. તેમના જન્મના સમય બાબત ભિન્ન ભિન્ન મત છે, પરંતુ સાંયાજીનો જન્મ સવંત ૧૬૩૨ (ઇ.સ.૧૬૮૮) માં થયો હોવાનો... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ભક્ત કવિ સાંયાજી ઝૂલા :

ચારણી સાહિત્યની કેટલીક રચનાઓ જે વ્યાપક લોક સ્વીકૃતિ પામી છે તેમાં ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પણ કેટલીક સુંદર કૃતિઓ છે. આ કવિ કૃષ્ણભક્તિની રચનાઓ થકી પ્રસિધ્ધ થયેલા છે. કવિનો જન્મ સાબરકાંઠા જિલ્લાના કુવાવા ગામમાં ઝૂલા પરિવારમાં થયો હતો. તેમના જન્મના સમય બાબત ભિન્ન ભિન્ન મત છે, પરંતુ સાંયાજીનો જન્મ સવંત ૧૬૩૨ (ઇ.સ.૧૬૮૮) માં થયો હોવાનો... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ભક્ત કવિ સાંયાજી ઝૂલા :

ચારણી સાહિત્યની કેટલીક રચનાઓ જે વ્યાપક લોક સ્વીકૃતિ પામી છે તેમાં ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પણ કેટલીક સુંદર કૃતિઓ છે. આ કવિ કૃષ્ણભક્તિની રચનાઓ થકી પ્રસિધ્ધ થયેલા છે. કવિનો જન્મ સાબરકાંઠા જિલ્લાના કુવાવા ગામમાં ઝૂલા પરિવારમાં થયો હતો. તેમના જન્મના સમય બાબત ભિન્ન ભિન્ન મત છે, પરંતુ સાંયાજીનો જન્મ સવંત ૧૬૩૨ (ઇ.સ.૧૬૮૮) માં થયો હોવાનો... Continue Reading →

: સંસ્કૃતિ : : દેશી રાજવીઓમાં ઊંચેરું નામ : નટવરસિંહજી :

આપણો દેશ આઝાદ થયો તે પહેલા દેશનો મોટા ભાગનો પ્રદેશ બ્રિટીશ હકૂમત હેઠળ હતો. આ સ્થિતિમાં પણ દેશનો એક વિસ્તાર પરંપરાગત ચાલ્યા આવતા રાજવીઓના શાસન હેઠળ હતો. જો કે દેશી રજવાડાઓમાં પણ બ્રિટીશરોનો સતત ચંચુપાત રહ્યા કરતો હતો. નિયંત્રણો પણ હતા. દેશી રાજ્યોના રાજવીઓ તેમના વિસ્તાર તથા આવકની દ્રષ્ટિએ અલગ અલગ મોભો ધરાવતા હતા. વંશપરંપરાગત... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : દેશી રાજવીઓમાં ઊંચેરું નામ : નટવરસિંહજી :

આપણો દેશ આઝાદ થયો તે પહેલા દેશનો મોટા ભાગનો પ્રદેશ બ્રિટીશ હકૂમત હેઠળ હતો. આ સ્થિતિમાં પણ દેશનો એક વિસ્તાર પરંપરાગત ચાલ્યા આવતા રાજવીઓના શાસન હેઠળ હતો. જો કે દેશી રજવાડાઓમાં પણ બ્રિટીશરોનો સતત ચંચુપાત રહ્યા કરતો હતો. નિયંત્રણો પણ હતા. દેશી રાજ્યોના રાજવીઓ તેમના વિસ્તાર તથા આવકની દ્રષ્ટિએ અલગ અલગ મોભો ધરાવતા હતા. વંશપરંપરાગત... Continue Reading →

: વાટે….ઘાટે…. : : દેશી રાજવીઓમાં ઊંચેરું નામ : નટવરસિંહજી :

આપણો દેશ આઝાદ થયો તે પહેલા દેશનો મોટા ભાગનો પ્રદેશ બ્રિટીશ હકૂમત હેઠળ હતો. આ સ્થિતિમાં પણ દેશનો એક વિસ્તાર પરંપરાગત ચાલ્યા આવતા રાજવીઓના શાસન હેઠળ હતો. જો કે દેશી રજવાડાઓમાં પણ બ્રિટીશરોનો સતત ચંચુપાત રહ્યા કરતો હતો. નિયંત્રણો પણ હતા. દેશી રાજ્યોના રાજવીઓ તેમના વિસ્તાર તથા આવકની દ્રષ્ટિએ અલગ અલગ મોભો ધરાવતા હતા. વંશપરંપરાગત... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑