: હરિરસ : ભક્ત કવિ ઇસરદાસજીની કાળજયી રચના :

સંત સાહિત્યનો દબદબો મધ્યયુગથી શરૂ કરીને આજ સુધી અકબંધ રહેલો છે તેમ કહી શકાય. નરસિંહ કે મીરાં, કબીર કે તુલસીના નામો લોકજીભે તથા લોકહૈયે સ્થાન પામેલા છે. અનેક પ્રકારના બાહ્ય કે આંતરિક સાંસ્કૃતિક આક્રમણો સામે સંત સાહિત્યના વાહકોએ સમાજના હીર તથા ખમીરને જીવંત તથા ધબકતા રાખેલા છે. સંત સાહિત્યની રચનાઓમાં કેટલાક ચારણ કવિઓની રચના સુવિખ્યાત... Continue Reading →

: સંસ્કૃતિ : : જગદીશ ત્રિવેદી અને બાવન ફૂલડાંનો બાગ :

‘બાવન ફૂલડાંનો બાગ’ એ શબ્દ સાંભળતાંજ જાજ્વલ્યમાન કવિ કાગ (ભગતબાપુ)નું સ્મરણ થાય છે. કોઇને આ દાઢીવાળા આડાભીડ કવિનો પરિચય આપવો પડે નહિ. ભગતબાપુ સાથે જેમની વાત કરવાની છે તે ડૉ. જગદીશ ત્રિવેદી પણ દેશ – વિદેશના તેમના કાર્યક્રમો તેમજ અનેક પુસ્તકોથી સાહિત્ય જગતનું પ્રીતિપાત્ર નામ બન્યા છે. શાહબુદ્દીનભાઇના વારસાને પચાવીને જગદીશ ત્રિવેદીએ તેને દીપાવી જાણ્યો... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : જગદીશ ત્રિવેદી અને બાવન ફૂલડાંનો બાગ :

‘બાવન ફૂલડાંનો બાગ’ એ શબ્દ સાંભળતાંજ જાજ્વલ્યમાન કવિ કાગ (ભગતબાપુ)નું સ્મરણ થાય છે. કોઇને આ દાઢીવાળા આડાભીડ કવિનો પરિચય આપવો પડે નહિ. ભગતબાપુ સાથે જેમની વાત કરવાની છે તે ડૉ. જગદીશ ત્રિવેદી પણ દેશ – વિદેશના તેમના કાર્યક્રમો તેમજ અનેક પુસ્તકોથી સાહિત્ય જગતનું પ્રીતિપાત્ર નામ બન્યા છે. શાહબુદ્દીનભાઇના વારસાને પચાવીને જગદીશ ત્રિવેદીએ તેને દીપાવી જાણ્યો... Continue Reading →

: વાટે….ઘાટે…. : : જગદીશ ત્રિવેદી અને બાવન ફૂલડાંનો બાગ :

‘બાવન ફૂલડાંનો બાગ’ એ શબ્દ સાંભળતાંજ જાજ્વલ્યમાન કવિ કાગ (ભગતબાપુ)નું સ્મરણ થાય છે. કોઇને આ દાઢીવાળા આડાભીડ કવિનો પરિચય આપવો પડે નહિ. ભગતબાપુ સાથે જેમની વાત કરવાની છે તે ડૉ. જગદીશ ત્રિવેદી પણ દેશ – વિદેશના તેમના કાર્યક્રમો તેમજ અનેક પુસ્તકોથી સાહિત્ય જગતનું પ્રીતિપાત્ર નામ બન્યા છે. શાહબુદ્દીનભાઇના વારસાને પચાવીને જગદીશ ત્રિવેદીએ તેને દીપાવી જાણ્યો... Continue Reading →

: સંસ્કૃતિ : : સંવેદનશીલતા : સ્વસ્થ સમાજની પૂર્વશરત :

સમાજમાં સંવેદનશીલતાનો જાણે દુષ્કાળ પડ્યો હોય તેવું કોઇક સમાચાર વાંચતા હોઇએ ત્યારે અનુભવી શકાય છે. કોઇ વ્યક્તિ કોઇક અંગત કારણોસર કે કદાચ વિકૃતિને કારણે નજીકના લોકોનીજ હત્યા કરે ત્યારે માનવતાના મૂળ હચમચી જતા દેખાય છે. દરેક વ્યક્તિને સમૃધ્ધ થવું છે જે આવકાર્ય છે. પરંતુ કોઇપણ રીતે ઝડપભેર સમૃધ્ધ થવાની ઘેલછા ક્યારેક આઘાતજનક તથા અનિષ્ટ પરિણામો... Continue Reading →

: સંસ્કૃતિ : : મેઘાણી, મહારાજ અને માણસાઇના દિવા :

સમગ્ર ગુજરાત જેમને રાજ વિનાના મહારાજ તરીકે ઓળખે છે તેઓ લોક હ્રદયના સિંહાસને બીરાજેલા મહામાનવ છે. ગાંધી તથા ગરીબીના નિભાડામાં ખરા થઇને આવેલા મહારાજ વીસમી સદીના બીજા દાયકામાં મહીકાંઠાના વિકરાળ પ્રદેશમાં અનેક પડકારો વચ્ચે ગાંધી મહાત્માના ખેપીયા તરીકે પ્રવેશ કરે છે. આ વિસ્તારનાજ સરસવણી ગામના રવિશંકર મહારાજ બારૈયા, પાટણવાડિયા ઇત્યાદિ લોકોને તેમની સંપૂર્ણતામાં જૂએ છે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : મેઘાણી, મહારાજ અને માણસાઇના દિવા :

સમગ્ર ગુજરાત જેમને રાજ વિનાના મહારાજ તરીકે ઓળખે છે તેઓ લોક હ્રદયના સિંહાસને બીરાજેલા મહામાનવ છે. ગાંધી તથા ગરીબીના નિભાડામાં ખરા થઇને આવેલા મહારાજ વીસમી સદીના બીજા દાયકામાં મહીકાંઠાના વિકરાળ પ્રદેશમાં અનેક પડકારો વચ્ચે ગાંધી મહાત્માના ખેપીયા તરીકે પ્રવેશ કરે છે. આ વિસ્તારનાજ સરસવણી ગામના રવિશંકર મહારાજ બારૈયા, પાટણવાડિયા ઇત્યાદિ લોકોને તેમની સંપૂર્ણતામાં જૂએ છે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સંવેદનશીલતા : સ્વસ્થ સમાજની પૂર્વશરત :

સમાજમાં સંવેદનશીલતાનો જાણે દુષ્કાળ પડ્યો હોય તેવું કોઇક સમાચાર વાંચતા હોઇએ ત્યારે અનુભવી શકાય છે. કોઇ વ્યક્તિ કોઇક અંગત કારણોસર કે કદાચ વિકૃતિને કારણે નજીકના લોકોનીજ હત્યા કરે ત્યારે માનવતાના મૂળ હચમચી જતા દેખાય છે. દરેક વ્યક્તિને સમૃધ્ધ થવું છે જે આવકાર્ય છે. પરંતુ કોઇપણ રીતે ઝડપભેર સમૃધ્ધ થવાની ઘેલછા ક્યારેક આઘાતજનક તથા અનિષ્ટ પરિણામો... Continue Reading →

: વાટે….ઘાટે…. : : મેઘાણી, મહારાજ અને માણસાઇના દિવા :

સમગ્ર ગુજરાત જેમને રાજ વિનાના મહારાજ તરીકે ઓળખે છે તેઓ લોક હ્રદયના સિંહાસને બીરાજેલા મહામાનવ છે. ગાંધી તથા ગરીબીના નિભાડામાં ખરા થઇને આવેલા મહારાજ વીસમી સદીના બીજા દાયકામાં મહીકાંઠાના વિકરાળ પ્રદેશમાં અનેક પડકારો વચ્ચે ગાંધી મહાત્માના ખેપીયા તરીકે પ્રવેશ કરે છે. આ વિસ્તારનાજ સરસવણી ગામના રવિશંકર મહારાજ બારૈયા, પાટણવાડિયા ઇત્યાદિ લોકોને તેમની સંપૂર્ણતામાં જૂએ છે... Continue Reading →

: વાટે….ઘાટે…. : : સંવેદનશીલતા : સ્વસ્થ સમાજની પૂર્વશરત :

સમાજમાં સંવેદનશીલતાનો જાણે દુષ્કાળ પડ્યો હોય તેવું કોઇક સમાચાર વાંચતા હોઇએ ત્યારે અનુભવી શકાય છે. કોઇ વ્યક્તિ કોઇક અંગત કારણોસર કે કદાચ વિકૃતિને કારણે નજીકના લોકોનીજ હત્યા કરે ત્યારે માનવતાના મૂળ હચમચી જતા દેખાય છે. દરેક વ્યક્તિને સમૃધ્ધ થવું છે જે આવકાર્ય છે. પરંતુ કોઇપણ રીતે ઝડપભેર સમૃધ્ધ થવાની ઘેલછા ક્યારેક આઘાતજનક તથા અનિષ્ટ પરિણામો... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑