: સંસ્કૃતિ : : ઝવેરચંદ મેઘાણી કેન્દ્રને કાગ એવોર્ડ :

મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર – રાજકોટની હવે ઓળખ આપવી પડે તેવી સ્થિતિ રહી નથી. આમ તો આ કેન્દ્રની સ્થાપનાને એક દસકો પણ પૂરો થયો નથી તો પણ વિપુલ પ્રવૃત્તિઓના માધ્યમથી કેન્દ્ર અનેક સ્થળોએ પહોંચી શક્યું છે. પોતાની પાંખો પ્રસારીને મેઘાણી કેન્દ્ર લોકસાહિત્યના સંવર્ધન માટે સતત પ્રયાસ કરતું રહે છે. જે કેન્દ્ર સાથે લોકોના હ્રદયમાં બિરાજેલા સર્જક... Continue Reading →

: સંસ્કૃતિ : : સૌજન્ય અને સંસ્કારમૂર્તિ : રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલા :

આપણાં સમર્થ લોકસાહિત્યકાર તથા સંશોધક ઝવેરચંદ મેઘાણીએ ભાવનગર રાજ્યના રાજ્યકવિ કવિરાજ પિંગળશીભાઇની ચિર વિદાયના પ્રસંગે માર્ચ-૧૯૩૯ માં લખ્યું હતું તે ફરી ફરી સ્મૃતિમાં આવે છે. મેઘાણીએ લખ્યું :  ‘‘ તેઓ (પિંગળશીબાપુ) સવારે ચાર વાગે જાગતા. દાતણપાણી કરી કલમ હાથમાં લેતાં. આત્મસ્ફૂરણા લખાવે તેમ લખતા. સહેજ પણ સમય મળે ત્યારે કવિતાનેજ ઉપાસતા. આ કવિના પ્રભુ-વિહારના, આત્મબોધના... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ઝવેરચંદ મેઘાણી કેન્દ્રને કાગ એવોર્ડ :

મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર – રાજકોટની હવે ઓળખ આપવી પડે તેવી સ્થિતિ રહી નથી. આમ તો આ કેન્દ્રની સ્થાપનાને એક દસકો પણ પૂરો થયો નથી તો પણ વિપુલ પ્રવૃત્તિઓના માધ્યમથી કેન્દ્ર અનેક સ્થળોએ પહોંચી શક્યું છે. પોતાની પાંખો પ્રસારીને મેઘાણી કેન્દ્ર લોકસાહિત્યના સંવર્ધન માટે સતત પ્રયાસ કરતું રહે છે. જે કેન્દ્ર સાથે લોકોના હ્રદયમાં બિરાજેલા સર્જક... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સૌજન્ય અને સંસ્કારમૂર્તિ : રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલા :

આપણાં સમર્થ લોકસાહિત્યકાર તથા સંશોધક ઝવેરચંદ મેઘાણીએ ભાવનગર રાજ્યના રાજ્યકવિ કવિરાજ પિંગળશીભાઇની ચિર વિદાયના પ્રસંગે માર્ચ-૧૯૩૯ માં લખ્યું હતું તે ફરી ફરી સ્મૃતિમાં આવે છે. મેઘાણીએ લખ્યું :  ‘‘ તેઓ (પિંગળશીબાપુ) સવારે ચાર વાગે જાગતા. દાતણપાણી કરી કલમ હાથમાં લેતાં. આત્મસ્ફૂરણા લખાવે તેમ લખતા. સહેજ પણ સમય મળે ત્યારે કવિતાનેજ ઉપાસતા. આ કવિના પ્રભુ-વિહારના, આત્મબોધના... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ઝવેરચંદ મેઘાણી કેન્દ્રને કાગ એવોર્ડ :

મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર – રાજકોટની હવે ઓળખ આપવી પડે તેવી સ્થિતિ રહી નથી. આમ તો આ કેન્દ્રની સ્થાપનાને એક દસકો પણ પૂરો થયો નથી તો પણ વિપુલ પ્રવૃત્તિઓના માધ્યમથી કેન્દ્ર અનેક સ્થળોએ પહોંચી શક્યું છે. પોતાની પાંખો પ્રસારીને મેઘાણી કેન્દ્ર લોકસાહિત્યના સંવર્ધન માટે સતત પ્રયાસ કરતું રહે છે. જે કેન્દ્ર સાથે લોકોના હ્રદયમાં બિરાજેલા સર્જક... Continue Reading →

: વાટે….ઘાટે…. : : સૌજન્ય અને સંસ્કારમૂર્તિ : રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલા :

આપણાં સમર્થ લોકસાહિત્યકાર તથા સંશોધક ઝવેરચંદ મેઘાણીએ ભાવનગર રાજ્યના રાજ્યકવિ કવિરાજ પિંગળશીભાઇની ચિર વિદાયના પ્રસંગે માર્ચ-૧૯૩૯ માં લખ્યું હતું તે ફરી ફરી સ્મૃતિમાં આવે છે. મેઘાણીએ લખ્યું :  ‘‘ તેઓ (પિંગળશીબાપુ) સવારે ચાર વાગે જાગતા. દાતણપાણી કરી કલમ હાથમાં લેતાં. આત્મસ્ફૂરણા લખાવે તેમ લખતા. સહેજ પણ સમય મળે ત્યારે કવિતાનેજ ઉપાસતા. આ કવિના પ્રભુ-વિહારના, આત્મબોધના... Continue Reading →

: વાટે….ઘાટે…. : : કનૈયાલાલ મુનશી : એક સમર્થ તથા વિરલ પ્રતિભા :

ગુજરાતી ભાષા તથા ગુજરાતની અસ્મિતાની જ્યારે જ્યારે પણ વાત થશે ત્યારે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું સ્મરણ અચૂક થશે. કવિ ઉમાશંકર જોશીએ મુનશીજી માટે ‘મહાવ્યક્તિ’ નો જે શબ્દપ્રયોગ કર્યો હતો તે યથાર્થ છે. આ મહા ગુજરાતીની ચિર વિદાયને થોડા વર્ષોમાં અડધી સદી પૂરી થશે. પરંતુ ક.મા.મુનશી જેવા સર્જકો તેમની અનેક ચિરંજીવી કૃતિઓના માધ્યમથી સદાકાળ જીવંત તથા લોકહ્રદયમાં... Continue Reading →

: સંસ્કૃતિ : : કનૈયાલાલ મુનશી : એક સમર્થ તથા વિરલ પ્રતિભા :

ગુજરાતી ભાષા તથા ગુજરાતની અસ્મિતાની જ્યારે જ્યારે પણ વાત થશે ત્યારે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું સ્મરણ અચૂક થશે. કવિ ઉમાશંકર જોશીએ મુનશીજી માટે ‘મહાવ્યક્તિ’ નો જે શબ્દપ્રયોગ કર્યો હતો તે યથાર્થ છે. આ મહા ગુજરાતીની ચિર વિદાયને થોડા વર્ષોમાં અડધી સદી પૂરી થશે. પરંતુ ક.મા.મુનશી જેવા સર્જકો તેમની અનેક ચિરંજીવી કૃતિઓના માધ્યમથી સદાકાળ જીવંત તથા લોકહ્રદયમાં... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : કનૈયાલાલ મુનશી : એક સમર્થ તથા વિરલ પ્રતિભા :

ગુજરાતી ભાષા તથા ગુજરાતની અસ્મિતાની જ્યારે જ્યારે પણ વાત થશે ત્યારે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું સ્મરણ અચૂક થશે. કવિ ઉમાશંકર જોશીએ મુનશીજી માટે ‘મહાવ્યક્તિ’ નો જે શબ્દપ્રયોગ કર્યો હતો તે યથાર્થ છે. આ મહા ગુજરાતીની ચિર વિદાયને થોડા વર્ષોમાં અડધી સદી પૂરી થશે. પરંતુ ક.મા.મુનશી જેવા સર્જકો તેમની અનેક ચિરંજીવી કૃતિઓના માધ્યમથી સદાકાળ જીવંત તથા લોકહ્રદયમાં... Continue Reading →

ક્ષણના ચણીબોર :પુણ્યનોપર્વત: રવિશંકરમહારાજ:

   ગાંધીયુગની આકાશગંગામાં અનેક તેજસ્વી તારલાઓ જોઈ શકાય છે. આ દરેકે દરેક તારક પોતાના જ સત્વથી ઉજ્વળ છે અને ભાતીગળ છે. શિવરાત્રીનો તહેવાર હોય ત્યારે શિવરાત્રીના પવિત્ર દિવસે જન્મ લઈને શિવત્વને પામનાર રવિશંકર મહારાજની પાવક સ્મૃતિ સહેજે થાય છે. ગુજરાતનું એ સદ્ભાગ્ય છે કે મહારાજ જેવા ઋષિ તુલ્ય મહામાનવના કરકમળો દ્વારા આપણાં રાજ્યનો પ્રારંભ થયો. મહાત્મા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑