: ક્ષણના ચણીબોર : : સ્વામી આનંદ તથા સાંઈ મકરંદની સ્મૃતિ સુગંધ :

૨૦૧૮ ના વર્ષનું મંડાણ થયું છે. ઉત્તર ભારતની તીવ્ર ઠંડીની આણ છેક ગુજરાત સુધી પ્રસરેલી દેખાય છે. ઉનાળામાં જેમને દૂરથી જોતાં પણ ગરમીનો અનુભવ થાય તેવા રજાઇ તથા ધાબળા અંતરના વાલેશ્રી જેવા લાગે તેવો આ સમય છે. ઠંડીના આ માહોલમાં અને જાન્યુઆરી માસના સંદર્ભમાં એક પુણ્યશ્લોક નામની સ્મતિ થાય છે. આ નામની સ્મૃતિ માત્રથી એક... Continue Reading →

: વાટે….ઘાટે…. :: સ્વામી આનંદ તથા સાંઈ મકરંદની સ્મૃતિ સુગંધ :

૨૦૧૮ ના વર્ષનું મંડાણ થયું છે. ઉત્તર ભારતની તીવ્ર ઠંડીની આણ છેક ગુજરાત સુધી પ્રસરેલી દેખાય છે. ઉનાળામાં જેમને દૂરથી જોતાં પણ ગરમીનો અનુભવ થાય તેવા રજાઇ તથા ધાબળા અંતરના વાલેશ્રી જેવા લાગે તેવો આ સમય છે. ઠંડીના આ માહોલમાં અને જાન્યુઆરી માસના સંદર્ભમાં એક પુણ્યશ્લોક નામની સ્મતિ થાય છે. આ નામની સ્મૃતિ માત્રથી એક... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑