: સંસ્કૃતિ : : ફાગમાં કાગની મહેક : કવિ દુલા ભાયા કાગનું પાવક સ્મરણ :

વસંતના વાસંતી માહોલના રૂપાળા દિવસો ચાલે છે. કુદરતની દરેક ઋતુના રળિયામણા રંગો હોય છે. દરેક ઋતુને પોતાનો આગવો મીજાજ હોય છે. પરંતુ પ્રકૃતિનું કોઇ એક સ્વરૂપ સ્થાયી નથી. સ્થાયીપણાનું બંધન જાણેકે પ્રકૃતિને સદતુજ નથી. પ્રકૃતિના રંગ નિત્ય બદલાતા રહે છ. સૃષ્ટિમાં નિરંતર ચાલતા આવા અસ્થાયી પ્રવાહો વચ્ચે આપણે કાળા માથાના માનવીઓ સ્થાયી થવાના સતત પ્રયાસો... Continue Reading →

: સંસ્કૃતિ : : બા. જ. પટેલ : ગાંધીજી તથા મહારાજના ખરા વારસદાર :

ગાંધી તો કદી સત્તાના સ્થાન નજીક ફરક્યા પણ નહિ. રાજ વિનાના મહારાજ એવા રવિશંકરદાદા પણ આજીવન સત્તા તેમજ પ્રસિધ્ધિથી સભાનતાપૂર્વક વેગળા રહ્યા. પરંતુ બાપુ અને મહારાજ બન્નેના અનેક સદગુણોનું સંમિશ્રણ લોકોએ બાબુભાઇ જશભાઇ પટેલમાં જોયું. જીવનના ત્રીસ વર્ષ પણ પૂરા થાય તે પહેલા બાબુભાઇએ જાહેર જીવનમાં પદાપર્ણ કર્યું. કુદરતનેજ બાબુભાઇના જીવનનો આવો વળાંક કદાચ મંજૂર... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ફાગમાં કાગની મહેક : કવિ દુલા ભાયા કાગનું પાવક સ્મરણ :

વસંતના વાસંતી માહોલના રૂપાળા દિવસો ચાલે છે. કુદરતની દરેક ઋતુના રળિયામણા રંગો હોય છે. દરેક ઋતુને પોતાનો આગવો મીજાજ હોય છે. પરંતુ પ્રકૃતિનું કોઇ એક સ્વરૂપ સ્થાયી નથી. સ્થાયીપણાનું બંધન જાણેકે પ્રકૃતિને સદતુજ નથી. પ્રકૃતિના રંગ નિત્ય બદલાતા રહે છ. સૃષ્ટિમાં નિરંતર ચાલતા આવા અસ્થાયી પ્રવાહો વચ્ચે આપણે કાળા માથાના માનવીઓ સ્થાયી થવાના સતત પ્રયાસો... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ફાગમાં કાગની મહેક : કવિ દુલા ભાયા કાગનું પાવક સ્મરણ :

વસંતના વાસંતી માહોલના રૂપાળા દિવસો ચાલે છે. કુદરતની દરેક ઋતુના રળિયામણા રંગો હોય છે. દરેક ઋતુને પોતાનો આગવો મીજાજ હોય છે. પરંતુ પ્રકૃતિનું કોઇ એક સ્વરૂપ સ્થાયી નથી. સ્થાયીપણાનું બંધન જાણેકે પ્રકૃતિને સદતુજ નથી. પ્રકૃતિના રંગ નિત્ય બદલાતા રહે છ. સૃષ્ટિમાં નિરંતર ચાલતા આવા અસ્થાયી પ્રવાહો વચ્ચે આપણે કાળા માથાના માનવીઓ સ્થાયી થવાના સતત પ્રયાસો... Continue Reading →

: વાટે….ઘાટે…. : : બા. જ. પટેલ : ગાંધીજી તથા મહારાજના ખરા વારસદાર :

ગાંધી તો કદી સત્તાના સ્થાન નજીક ફરક્યા પણ નહિ. રાજ વિનાના મહારાજ એવા રવિશંકરદાદા પણ આજીવન સત્તા તેમજ પ્રસિધ્ધિથી સભાનતાપૂર્વક વેગળા રહ્યા. પરંતુ બાપુ અને મહારાજ બન્નેના અનેક સદગુણોનું સંમિશ્રણ લોકોએ બાબુભાઇ જશભાઇ પટેલમાં જોયું. જીવનના ત્રીસ વર્ષ પણ પૂરા થાય તે પહેલા બાબુભાઇએ જાહેર જીવનમાં પદાપર્ણ કર્યું. કુદરતનેજ બાબુભાઇના જીવનનો આવો વળાંક કદાચ મંજૂર... Continue Reading →

: સંસ્કૃતિ : : ‘‘મહાગુજરાતના ઘડવૈયા : ઇન્દુલાલ યાજ્ઞિક :

સુરતની નર્મદ સાહિત્ય સભા તરફથી ઇન્દુચાચાને તેમની આત્મકથા માટે નર્મદ સુવર્ણચન્દ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ અર્પણ સમારંભમાં આજીવન લડવૈયા ઇન્દુલાલ યાજ્ઞિકે કહ્યું હતું :  ‘‘ મને જ્યારે કોઇ પૂછે છે કે હવે શું ? તો હું હમેશ એકજ જવાબ આપું છું. ‘‘યાહોમ કરીને પડો ફત્તેહછે આગે.’’ મારા જીવનમાં નર્મદનો યાહોમ શબ્દો ઉતરી ગયો... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ‘‘મહાગુજરાતના ઘડવૈયા : ઇન્દુલાલ યાજ્ઞિક :

સુરતની નર્મદ સાહિત્ય સભા તરફથી ઇન્દુચાચાને તેમની આત્મકથા માટે નર્મદ સુવર્ણચન્દ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ અર્પણ સમારંભમાં આજીવન લડવૈયા ઇન્દુલાલ યાજ્ઞિકે કહ્યું હતું :  ‘‘ મને જ્યારે કોઇ પૂછે છે કે હવે શું ? તો હું હમેશ એકજ જવાબ આપું છું. ‘‘યાહોમ કરીને પડો ફત્તેહછે આગે.’’ મારા જીવનમાં નર્મદનો યાહોમ શબ્દો ઉતરી ગયો... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ‘‘મહાગુજરાતના ઘડવૈયા : ઇન્દુલાલ યાજ્ઞિક :

સુરતની નર્મદ સાહિત્ય સભા તરફથી ઇન્દુચાચાને તેમની આત્મકથા માટે નર્મદ સુવર્ણચન્દ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ અર્પણ સમારંભમાં આજીવન લડવૈયા ઇન્દુલાલ યાજ્ઞિકે કહ્યું હતું :  ‘‘ મને જ્યારે કોઇ પૂછે છે કે હવે શું ? તો હું હમેશ એકજ જવાબ આપું છું. ‘‘યાહોમ કરીને પડો ફત્તેહછે આગે.’’ મારા જીવનમાં નર્મદનો યાહોમ શબ્દો ઉતરી ગયો... Continue Reading →

: સંસ્કૃતિ : : ગાંધીને સમજી કે સાચવી ન શકવાનો રંજ :

કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો કલંકીએ કોણે કીધાં ઘા ? રુધિરે રંગાયો હરિનો હંસલો. હિમાળે સરવર શીળા લેરતાં ત્યાંનો રે રહેવાસી આ તો હંસ આવી રે ચડેલો જગને ખાબડે જાળવી ન જાણ્યો આપણ રંક ! રુધિરે રંગાયો હરિનો હંસલો. કવિ બાલમુકુન્દ દવેની આ રચના ગાંધીજીના અકુદરતી નિર્વાણ બાદ તરતજ લખાયેલા કાવ્યો પૈકીની ઉત્તમ અને... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ગાંધીને સમજી કે સાચવી ન શકવાનો રંજ :

કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો કલંકીએ કોણે કીધાં ઘા ? રુધિરે રંગાયો હરિનો હંસલો. હિમાળે સરવર શીળા લેરતાં ત્યાંનો રે રહેવાસી આ તો હંસ આવી રે ચડેલો જગને ખાબડે જાળવી ન જાણ્યો આપણ રંક ! રુધિરે રંગાયો હરિનો હંસલો. કવિ બાલમુકુન્દ દવેની આ રચના ગાંધીજીના અકુદરતી નિર્વાણ બાદ તરતજ લખાયેલા કાવ્યો પૈકીની ઉત્તમ અને... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑