: ક્ષણના ચણીબોર : : નૂતન વર્ષના પ્રારંભે ત્રિકમ સાહેબની સ્મૃતિ:

દરેક પ્રજાનો એક આગવો મીઝાજ હોય છે. પોતીકી કહી શકાય તેવી મસ્તી હોય છે. બાઇબલમાં કહ્યું છે તેમ માનવી માત્ર રોટલીના ટુકડા પર જીવતો નથી. જીવન માટે અન્ન જરૂરી ગણીએ તો પણ જીવતરની સુષ્કતામાં ભીનાશ લાવે તેવી એક મસ્તી પણ હોય છે. આ મીજાજ-મસ્તીની સહજ અભિવ્યકિતમાંજ તેની ખૂબી રહેલી છે. સૌરાષ્ટ્ર –કચ્છના કોઇ ખોબા જેવડા... Continue Reading →

: વાટે..ઘાટે… : : નૂતન વર્ષના પ્રારંભે ત્રિકમ સાહેબની સ્મૃતિ:

દરેક પ્રજાનો એક આગવો મીઝાજ હોય છે. પોતીકી કહી શકાય તેવી મસ્તી હોય છે. બાઇબલમાં કહ્યું છે તેમ માનવી માત્ર રોટલીના ટુકડા પર જીવતો નથી. જીવન માટે અન્ન જરૂરી ગણીએ તો પણ જીવતરની સુષ્કતામાં ભીનાશ લાવે તેવી એક મસ્તી પણ હોય છે. આ મીજાજ-મસ્તીની સહજ અભિવ્યકિતમાંજ તેની ખૂબી રહેલી છે. સૌરાષ્ટ્ર –કચ્છના કોઇ ખોબા જેવડા... Continue Reading →

: વાટે….ઘાટે…. : : નાનાભાઇના વિરાટ વ્યકિતત્વની વાતો:

૧લી જુલાઇ-૧૯૩૮ની જેઠ સુદ પૂર્ણિમાનો એ દિવસ. વીજળીના ચમકારે મોતીડા પરોવવાની વાત ગંગાસતીએ ગાઇ હતી. એજ રીતે પૂર્ણીમાંના ઉજળા આભના સથવારે વિદ્યાનો દીવો પ્રગટાવવા નાનાભાઇ ભટ્ટ નામના વિદ્યાપુરુષે નિર્ધાર કર્યો. અંતરની ર્દઢતાથી થયેલા નિર્ણયને  કોણ રોકી શક્યું છે?                                એકવાર શઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખીલ્યા, હોડીને દૂર શું! નજીક શું! કવિવર ઉમાશંકર જોશીએ ઉપરના સુંદર... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : નાનાભાઇના વિરાટ વ્યકિતત્વની વાતો:

૧લી જુલાઇ-૧૯૩૮ની જેઠ સુદ પૂર્ણિમાનો એ દિવસ. વીજળીના ચમકારે મોતીડા પરોવવાની વાત ગંગાસતીએ ગાઇ હતી. એજ રીતે પૂર્ણીમાંના ઉજળા આભના સથવારે વિદ્યાનો દીવો પ્રગટાવવા નાનાભાઇ ભટ્ટ નામના વિદ્યાપુરુષે નિર્ધાર કર્યો. અંતરની ર્દઢતાથી થયેલા નિર્ણયને  કોણ રોકી શક્યું છે?                                એકવાર શઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખીલ્યા, હોડીને દૂર શું! નજીક શું! કવિવર ઉમાશંકર જોશીએ ઉપરના સુંદર... Continue Reading →

: સંસ્કૃતિ : : નાનાભાઇના વિરાટ વ્યકિતત્વની વાતો:

૧લી જુલાઇ-૧૯૩૮ની જેઠ સુદ પૂર્ણિમાનો એ દિવસ. વીજળીના ચમકારે મોતીડા પરોવવાની વાત ગંગાસતીએ ગાઇ હતી. એજ રીતે પૂર્ણીમાંના ઉજળા આભના સથવારે વિદ્યાનો દીવો પ્રગટાવવા નાનાભાઇ ભટ્ટ નામના વિદ્યાપુરુષે નિર્ધાર કર્યો. અંતરની ર્દઢતાથી થયેલા નિર્ણયને  કોણ રોકી શક્યું છે?                            એકવાર શઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખીલ્યા, હોડીને દૂર શું! નજીક શું! કવિવર ઉમાશંકર જોશીએ ઉપરના સુંદર... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : રાજ્યકવિ : સૌજન્ય મૂર્તિ શંભુદાન અયાચી :

સમર્થ સાહિત્યકાર દુલેરાય કારાણી તથા સંસ્કારમૂર્તિ શંભુદાનજી અયાચીના ઉલ્લેખ સિવાય કચ્છના ભાતીગળ સાહિત્યની વાત પૂરી થઇ શકે નહિ. આ બન્ને મહાનુભાવો થકી ઉમદા સાહિત્યસેવા થઇ છે. કવિઓની સ્મૃતિ ચિરંજીવી હોય છે. અમૂર્ત હોય છે. ભર્તુહરી મહારાજે લખ્યું છે :  જયન્તી તે સુકૃતિનો રસસિધ્ધા: કવિશ્વરા: નાસ્તી યેશાં યશ: કાયે જરા મરણ જં ભયમ્ II કવિઓ તૈયાર... Continue Reading →

: વાટે….ઘાટે…. : : રાજ્યકવિ : સૌજન્ય મૂર્તિ શંભુદાન અયાચી :

સમર્થ સાહિત્યકાર દુલેરાય કારાણી તથા સંસ્કારમૂર્તિ શંભુદાનજી અયાચીના ઉલ્લેખ સિવાય કચ્છના ભાતીગળ સાહિત્યની વાત પૂરી થઇ શકે નહિ. આ બન્ને મહાનુભાવો થકી ઉમદા સાહિત્યસેવા થઇ છે. કવિઓની સ્મૃતિ ચિરંજીવી હોય છે. અમૂર્ત હોય છે. ભર્તુહરી મહારાજે લખ્યું છે :  જયન્તી તે સુકૃતિનો રસસિધ્ધા: કવિશ્વરા: નાસ્તી યેશાં યશ: કાયે જરા મરણ જં ભયમ્ II કવિઓ તૈયાર... Continue Reading →

: સંસ્કૃતિ : : રાજ્યકવિ : સૌજન્ય મૂર્તિ શંભુદાન અયાચી :

સમર્થ સાહિત્યકાર દુલેરાય કારાણી તથા સંસ્કારમૂર્તિ શંભુદાનજી અયાચીના ઉલ્લેખ સિવાય કચ્છના ભાતીગળ સાહિત્યની વાત પૂરી થઇ શકે નહિ. આ બન્ને મહાનુભાવો થકી ઉમદા સાહિત્યસેવા થઇ છે. કવિઓની સ્મૃતિ ચિરંજીવી હોય છે. અમૂર્ત હોય છે. ભર્તુહરી મહારાજે લખ્યું છે :  જયન્તી તે સુકૃતિનો રસસિધ્ધા: કવિશ્વરા: નાસ્તી યેશાં યશ: કાયે જરા મરણ જં ભયમ્ II કવિઓ તૈયાર... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑