આપણાં પરાધિન દેશના મોટા ભાગના નાગરિકો બ્રિટીશ અમલદારોથી દૂર રહેતા હતા. શાસનનો એક પ્રકારનો ભય પણ છવાયેલો હતો. મોટા ભાગના દેશી રજવાડાઓના રાજવીઓ પણ બ્રિટીશ હાકેમોનું વલણ જોઇને તેને અનુસાર વર્તન કરવાનું પસંદ કરતા હતા. દેશમાં આઝાદીની ઉષાના આગમનને હજુ સાડાત્રણ દાયકાનો સમય બાકી હતો. પરાધિનતાના આવા કાળખંડમાં કોઇ વીર વાઇસરોયની સવારી પર બોંબ ફેંકવાનું... Continue Reading →
: વાટે….ઘાટે…. : : કવિ અને ક્રાંતિકારી : ઠાકુર કેશરીસિંહજી બારહઠ્ઠ :
આપણાં પરાધિન દેશના મોટા ભાગના નાગરિકો બ્રિટીશ અમલદારોથી દૂર રહેતા હતા. શાસનનો એક પ્રકારનો ભય પણ છવાયેલો હતો. મોટા ભાગના દેશી રજવાડાઓના રાજવીઓ પણ બ્રિટીશ હાકેમોનું વલણ જોઇને તેને અનુસાર વર્તન કરવાનું પસંદ કરતા હતા. દેશમાં આઝાદીની ઉષાના આગમનને હજુ સાડાત્રણ દાયકાનો સમય બાકી હતો. પરાધિનતાના આવા કાળખંડમાં કોઇ વીર વાઇસરોયની સવારી પર બોંબ ફેંકવાનું... Continue Reading →
: સંસ્કૃતિ : : કવિ અને ક્રાંતિકારી : ઠાકુર કેશરીસિંહજી બારહઠ્ઠ :
આપણાં પરાધિન દેશના મોટા ભાગના નાગરિકો બ્રિટીશ અમલદારોથી દૂર રહેતા હતા. શાસનનો એક પ્રકારનો ભય પણ છવાયેલો હતો. મોટા ભાગના દેશી રજવાડાઓના રાજવીઓ પણ બ્રિટીશ હાકેમોનું વલણ જોઇને તેને અનુસાર વર્તન કરવાનું પસંદ કરતા હતા. દેશમાં આઝાદીની ઉષાના આગમનને હજુ સાડાત્રણ દાયકાનો સમય બાકી હતો. પરાધિનતાના આવા કાળખંડમાં કોઇ વીર વાઇસરોયની સવારી પર બોંબ ફેંકવાનું... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : લોકસાહિત્યના ધૂળધોયા : જયમલ્લ પરમાર :
જૂનાગઢ એ તો દત્ત ભગગવાનના બેસણાનું રૂડું ધામ. નરસિંહના પદોની પવિત્ર ગંગોત્રીનું પણ આ જ ઉદ્દભવસ્થાન રહ્યું. ગુજરાતના સુવિખ્યાત નેતા અને લોકસાહિત્યના મર્મજ્ઞ રતુભાઇ અદાણી આજે આપણી વચ્ચે નથી પરંતુ રતુભાઇના લોકસાહિત્યની સેવા વિસરી શકાય તેવી નથી. જૂનાગઢ – રતુભાઇ તથા જયમલ્લભાઇના સંદર્ભમાં આ ઘટના યાદ આવે છે. સાહિત્ય પરિષદનું રપમું વાર્ષિક અધિવેશન ૧૯૬૯માં જૂનાગઢ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : લોકસાહિત્યના ધૂળધોયા : જયમલ્લ પરમાર :
જૂનાગઢ એ તો દત્ત ભગગવાનના બેસણાનું રૂડું ધામ. નરસિંહના પદોની પવિત્ર ગંગોત્રીનું પણ આ જ ઉદ્દભવસ્થાન રહ્યું. ગુજરાતના સુવિખ્યાત નેતા અને લોકસાહિત્યના મર્મજ્ઞ રતુભાઇ અદાણી આજે આપણી વચ્ચે નથી પરંતુ રતુભાઇના લોકસાહિત્યની સેવા વિસરી શકાય તેવી નથી. જૂનાગઢ – રતુભાઇ તથા જયમલ્લભાઇના સંદર્ભમાં આ ઘટના યાદ આવે છે. સાહિત્ય પરિષદનું રપમું વાર્ષિક અધિવેશન ૧૯૬૯માં જૂનાગઢ... Continue Reading →
: સંસ્કૃતિ : : લોકસાહિત્યના ધૂળધોયા : જયમલ્લ પરમાર :
જૂનાગઢ એ તો દત્ત ભગગવાનના બેસણાનું રૂડું ધામ. નરસિંહના પદોની પવિત્ર ગંગોત્રીનું પણ આ જ ઉદ્દભવસ્થાન રહ્યું. ગુજરાતના સુવિખ્યાત નેતા અને લોકસાહિત્યના મર્મજ્ઞ રતુભાઇ અદાણી આજે આપણી વચ્ચે નથી પરંતુ રતુભાઇના લોકસાહિત્યની સેવા વિસરી શકાય તેવી નથી. જૂનાગઢ – રતુભાઇ તથા જયમલ્લભાઇના સંદર્ભમાં આ ઘટના યાદ આવે છે. સાહિત્ય પરિષદનું રપમું વાર્ષિક અધિવેશન ૧૯૬૯માં જૂનાગઢ... Continue Reading →