: ક્ષણના ચણીબોર : : વાડીલાલ ડગલી : એક બહુમુખી પ્રતિભા :

અમદાવાદ જિલ્લાના પાણીની અછત ભોગવતા ધંધુકા તાલુકાના નાના એવા ગામ રોજિદમાં જન્મ લઇને ભારત સરકારને મહત્વના નિર્ણયો કરવામાં ઉપયોગી બને તેવો અહેવાલ ભારત સરકારની વિનંતીથી તૈયાર કરીને આપે તેવી ભાતીગળ જીવનયાત્રા એ અશક્ય નહિ તો પણ અસાધારણ તો ગણાય જ. પ્રસિધ્ધ લેખક, સમર્થ કવિ, નીડર પત્રકાર તેમજ રંકનું આયોજન વિચારનાર મોટા ગજાના અર્થશાસ્ત્રી વાડીલાલ ડગલી... Continue Reading →

: વાટે….ઘાટે…. : : વાડીલાલ ડગલી : એક બહુમુખી પ્રતિભા :

અમદાવાદ જિલ્લાના પાણીની અછત ભોગવતા ધંધુકા તાલુકાના નાના એવા ગામ રોજિદમાં જન્મ લઇને ભારત સરકારને મહત્વના નિર્ણયો કરવામાં ઉપયોગી બને તેવો અહેવાલ ભારત સરકારની વિનંતીથી તૈયાર કરીને આપે તેવી ભાતીગળ જીવનયાત્રા એ અશક્ય નહિ તો પણ અસાધારણ તો ગણાય જ. પ્રસિધ્ધ લેખક, સમર્થ કવિ, નીડર પત્રકાર તેમજ રંકનું આયોજન વિચારનાર મોટા ગજાના અર્થશાસ્ત્રી વાડીલાલ ડગલી... Continue Reading →

: સંસ્કૃતિ : : વાડીલાલ ડગલી : એક બહુમુખી પ્રતિભા :

અમદાવાદ જિલ્લાના પાણીની અછત ભોગવતા ધંધુકા તાલુકાના નાના એવા ગામ રોજિદમાં જન્મ લઇને ભારત સરકારને મહત્વના નિર્ણયો કરવામાં ઉપયોગી બને તેવો અહેવાલ ભારત સરકારની વિનંતીથી તૈયાર કરીને આપે તેવી ભાતીગળ જીવનયાત્રા એ અશક્ય નહિ તો પણ અસાધારણ તો ગણાય જ. પ્રસિધ્ધ લેખક, સમર્થ કવિ, નીડર પત્રકાર તેમજ રંકનું આયોજન વિચારનાર મોટા ગજાના અર્થશાસ્ત્રી વાડીલાલ ડગલી... Continue Reading →

: સંસ્કૃતિ : : નૂતન વર્ષના પ્રારંભે ત્રિકમ સાહેબની સ્મૃતિ:

દરેક પ્રજાનો એક આગવો મીઝાજ હોય છે. પોતીકી કહી શકાય તેવી મસ્તી હોય છે. બાઇબલમાં કહ્યું છે તેમ માનવી માત્ર રોટલીના ટુકડા પર જીવતો નથી. જીવન માટે અન્ન જરૂરી ગણીએ તો પણ જીવતરની સુષ્કતામાં ભીનાશ લાવે તેવી એક મસ્તી પણ હોય છે. આ મીજાજ-મસ્તીની સહજ અભિવ્યકિતમાંજ તેની ખૂબી રહેલી છે. સૌરાષ્ટ્ર –કચ્છના કોઇ ખોબા જેવડા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ઔદાર્ય મૂર્તિ : સર પ્રભાશંકર પટ્ટણી :

બ્રિટીશ શાસનના દઝાડે તેવા કપરા કાળમાં પણ ભાવનગર રાજ્યનું કમળ ભાતીગળ અને શોભાયમાન બની રહેલું છે તે વાત તે કાળે સૌ કોઇ અનુભવી શકતા હતા. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરની ગાદી પર આરૂઢ થયા તે પહેલાનો આ સમય હતો. બાળમહારાજાનો ઉછેર તથા રાજ્યનો વહીવટ સંભાળવાની જવાબદારી સર પટ્ટણીની હતી. ભાવનગર રાજ્યની પ્રજા તથા અંગ્રેજ અમલદારો... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ઔદાર્ય મૂર્તિ : સર પ્રભાશંકર પટ્ટણી :

બ્રિટીશ શાસનના દઝાડે તેવા કપરા કાળમાં પણ ભાવનગર રાજ્યનું કમળ ભાતીગળ અને શોભાયમાન બની રહેલું છે તે વાત તે કાળે સૌ કોઇ અનુભવી શકતા હતા. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરની ગાદી પર આરૂઢ થયા તે પહેલાનો આ સમય હતો. બાળમહારાજાનો ઉછેર તથા રાજ્યનો વહીવટ સંભાળવાની જવાબદારી સર પટ્ટણીની હતી. ભાવનગર રાજ્યની પ્રજા તથા અંગ્રેજ અમલદારો... Continue Reading →

: સંસ્કૃતિ : : ઔદાર્ય મૂર્તિ : સર પ્રભાશંકર પટ્ટણી :

બ્રિટીશ શાસનના દઝાડે તેવા કપરા કાળમાં પણ ભાવનગર રાજ્યનું કમળ ભાતીગળ અને શોભાયમાન બની રહેલું છે તે વાત તે કાળે સૌ કોઇ અનુભવી શકતા હતા. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરની ગાદી પર આરૂઢ થયા તે પહેલાનો આ સમય હતો. બાળમહારાજાનો ઉછેર તથા રાજ્યનો વહીવટ સંભાળવાની જવાબદારી સર પટ્ટણીની હતી. ભાવનગર રાજ્યની પ્રજા તથા અંગ્રેજ અમલદારો... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ડૉ. નાથાલાલ ગોહિલ : સંતદર્શનના મરમી સાધક :

‘‘ આ જગતમાં જન્મથી માંડી મૃત્યુ સુધી કોઇને કોઇ ભયથી ઘેરાયેલા આપણે રહીએ છીએ. સૌથી મોટો ભય મૃત્યુનો છે. રોગ, પીડા, એકલતા તથા વૃધ્ધાવસ્થાનો ભય. આ ભય નાશ કરવાનું અમોઘ સાધન તથાગત બુધ્ધે ‘ભય ભેરવ સુત્ત’ માં જણાવ્યું છે. તેનો સાર એટલો કે મનસા, વાચા કરમણા પરિશુધ્ધ એ સદા સર્વદા અભયપદ માટેની પૂર્વભૂમિકા છે. માયલા... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ડૉ. નાથાલાલ ગોહિલ : સંતદર્શનના મરમી સાધક :

‘‘ આ જગતમાં જન્મથી માંડી મૃત્યુ સુધી કોઇને કોઇ ભયથી ઘેરાયેલા આપણે રહીએ છીએ. સૌથી મોટો ભય મૃત્યુનો છે. રોગ, પીડા, એકલતા તથા વૃધ્ધાવસ્થાનો ભય. આ ભય નાશ કરવાનું અમોઘ સાધન તથાગત બુધ્ધે ‘ભય ભેરવ સુત્ત’ માં જણાવ્યું છે. તેનો સાર એટલો કે મનસા, વાચા કરમણા પરિશુધ્ધ એ સદા સર્વદા અભયપદ માટેની પૂર્વભૂમિકા છે. માયલા... Continue Reading →

: સંસ્કૃતિ : : ડૉ. નાથાલાલ ગોહિલ : સંતદર્શનના મરમી સાધક :

‘‘ આ જગતમાં જન્મથી માંડી મૃત્યુ સુધી કોઇને કોઇ ભયથી ઘેરાયેલા આપણે રહીએ છીએ. સૌથી મોટો ભય મૃત્યુનો છે. રોગ, પીડા, એકલતા તથા વૃધ્ધાવસ્થાનો ભય. આ ભય નાશ કરવાનું અમોઘ સાધન તથાગત બુધ્ધે ‘ભય ભેરવ સુત્ત’ માં જણાવ્યું છે. તેનો સાર એટલો કે મનસા, વાચા કરમણા પરિશુધ્ધ એ સદા સર્વદા અભયપદ માટેની પૂર્વભૂમિકા છે. માયલા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑