: સંસ્કૃતિ : : સ્મરણમાં સચવાઈ રહે તેવું તેજોમય જીવન : મસ્તકવિ :

શોભના સાથે લગ્ન કર્યા બાદ રાજવી કવિ કલાપી હવા ખવાના સ્થળે ફરવા ગયેલા. શોભનાને ‘ઉત્તરરામચરિત’ તથા ‘અભિજ્ઞાનશાકુંતલ’ જેવા ગ્રંથોનો પરિચય-અભ્યાસ થાય તેવા હેતુથી રાજવીએ આ કાર્ય કરવા માટે મસ્તકવિ (ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી) ને વિનંતી કરી હતી. કવિ પોતાની મોજના માલિક હતા. બંધનોમાં બંધાવાનું મસ્તકવિને ફાવે તેમ ન હતું. રાજવી તરફની મીત્રતાને કારણે પ્રવાસમાં જોડાવાનું તેમજ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑