: ક્ષણના ચણીબોર : : માહિતીનો યુગ સંદેશ : સતર્કતા અને સભાનતા : 

જીવનના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીને કારણે આવેલું પરિવર્તન વિશ્વવ્યાપી છે. કદાચ તેના પ્રમાણમાં કે તેના ઉપયોગ અંગેની સજ્જતામાં વિવિધ પ્રદેશોમાં તફાવત જોવા મળે પરંતુ તેની અસર સાર્વત્રિક છે. જુન – જુલાઇની દઝાડતી ગરમીમાં વરસાદના બે – ચાર છાંટા પડે ન પડે ત્યાં સોસીયલ મીડીયા પરની ‘પોસ્ટ’ દ્વારા તેની સૌરભ ખૂણે ખૂણે પ્રસરી જાય છે. મોબાઇલની સાર્વત્રિકતાને... Continue Reading →

: વાટે….ઘાટે…. : : માહિતીનો યુગ સંદેશ : સતર્કતા અને સભાનતા : 

જીવનના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીને કારણે આવેલું પરિવર્તન વિશ્વવ્યાપી છે. કદાચ તેના પ્રમાણમાં કે તેના ઉપયોગ અંગેની સજ્જતામાં વિવિધ પ્રદેશોમાં તફાવત જોવા મળે પરંતુ તેની અસર સાર્વત્રિક છે. જુન – જુલાઇની દઝાડતી ગરમીમાં વરસાદના બે – ચાર છાંટા પડે ન પડે ત્યાં સોસીયલ મીડીયા પરની ‘પોસ્ટ’ દ્વારા તેની સૌરભ ખૂણે ખૂણે પ્રસરી જાય છે. મોબાઇલની સાર્વત્રિકતાને... Continue Reading →

: સંસ્કૃતિ : : માનસ કથાગાન : સામાજિક ચેતનાની જાગૃતિનું પર્વ : 

કથા પરંપરા એ વિશ્વભરમાં એક અથવા બીજા સ્વરૂપે પ્રચલિત છે. માન્ય છે તથા સ્વીકૃત પણ છે. આપણાં દેશમાં તો આવી કથાઓના માધ્યમથીજ શાસ્ત્રોની અમૂલ્ય વાતો લોક સમૂહ સુધી અસરકારકતાથી પહોંચી છે. અનેક સ્વનામ ધન્ય લોકોએ આવી શાસ્ત્રોક્ત વાતોનું ગૌરવ તેમજ ગરીમા જાળવીને બહોળા જન સમુદાય સુધી પહોંચાડી છે. આવી ઉજળી તથા પ્રસ્થાપિત પરંપરામાં પૂજ્ય મોરારીબાપુનું... Continue Reading →

: સંસ્કૃતિ : : માહિતીનો યુગ સંદેશ : સતર્કતા અને સભાનતા : 

જીવનના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીને કારણે આવેલું પરિવર્તન વિશ્વવ્યાપી છે. કદાચ તેના પ્રમાણમાં કે તેના ઉપયોગ અંગેની સજ્જતામાં વિવિધ પ્રદેશોમાં તફાવત જોવા મળે પરંતુ તેની અસર સાર્વત્રિક છે. જુન – જુલાઇની દઝાડતી ગરમીમાં વરસાદના બે – ચાર છાંટા પડે ન પડે ત્યાં સોસીયલ મીડીયા પરની ‘પોસ્ટ’ દ્વારા તેની સૌરભ ખૂણે ખૂણે પ્રસરી જાય છે. મોબાઇલની સાર્વત્રિકતાને... Continue Reading →

: ક્ષણના ચણીબોર : પ્રભુ પ્રીતાર્થે તથા જનકલ્યાણર્થે પૂ. મોટાની જીવનયાત્રા:

વૃધ્ધાવસ્થા તથા મૃત્યુ એ લગભગ દરેક માનવીના જીવનની અનિવાર્ય ઘટના છે. આથી સંત પૂજ્ય મોટાના જીવનમાં પણ આ પૃથ્વી પરથી વિદાયની ક્ષણ આવી પહોંચી હતી. પરંતુ આ સંત જૂદી માટીથી ઘડાયેલા હતા. શરીરની વઘતી જતી વ્યાધિઓની વચ્ચે એક દિવસ રાત્રે તેમણે શારીરિક પીડાને ગણકાર્યા સિવાય કેટલાક શબ્દો લખવાની શરૂઆત કરી. માનવ માત્રના ચિત્તને ઉજાગર કરે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સ્મરણમાં સચવાઈ રહે તેવું તેજોમય જીવન : મસ્તકવિ :

શોભના સાથે લગ્ન કર્યા બાદ રાજવી કવિ કલાપી હવા ખવાના સ્થળે ફરવા ગયેલા. શોભનાને ‘ઉત્તરરામચરિત’ તથા ‘અભિજ્ઞાનશાકુંતલ’ જેવા ગ્રંથોનો પરિચય-અભ્યાસ થાય તેવા હેતુથી રાજવીએ આ કાર્ય કરવા માટે મસ્તકવિ (ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી) ને વિનંતી કરી હતી. કવિ પોતાની મોજના માલિક હતા. બંધનોમાં બંધાવાનું મસ્તકવિને ફાવે તેમ ન હતું. રાજવી તરફની મીત્રતાને કારણે પ્રવાસમાં જોડાવાનું તેમજ... Continue Reading →

: વાટે…ઘાટે.. : પ્રભુ પ્રીતાર્થે તથા જનકલ્યાણર્થે પૂ. મોટાની જીવનયાત્રા:

વૃધ્ધાવસ્થા તથા મૃત્યુ એ લગભગ દરેક માનવીના જીવનની અનિવાર્ય ઘટના છે. આથી સંત પૂજ્ય મોટાના જીવનમાં પણ આ પૃથ્વી પરથી વિદાયની ક્ષણ આવી પહોંચી હતી. પરંતુ આ સંત જૂદી માટીથી ઘડાયેલા હતા. શરીરની વઘતી જતી વ્યાધિઓની વચ્ચે એક દિવસ રાત્રે તેમણે શારીરિક પીડાને ગણકાર્યા સિવાય કેટલાક શબ્દો લખવાની શરૂઆત કરી. માનવ માત્રના ચિત્તને ઉજાગર કરે... Continue Reading →

: વાટે…ઘાટે.. : : સ્મરણમાં સચવાઈ રહે તેવું તેજોમય જીવન : મસ્તકવિ :

શોભના સાથે લગ્ન કર્યા બાદ રાજવી કવિ કલાપી હવા ખવાના સ્થળે ફરવા ગયેલા. શોભનાને ‘ઉત્તરરામચરિત’ તથા ‘અભિજ્ઞાનશાકુંતલ’ જેવા ગ્રંથોનો પરિચય-અભ્યાસ થાય તેવા હેતુથી રાજવીએ આ કાર્ય કરવા માટે મસ્તકવિ (ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી) ને વિનંતી કરી હતી. કવિ પોતાની મોજના માલિક હતા. બંધનોમાં બંધાવાનું મસ્તકવિને ફાવે તેમ ન હતું. રાજવી તરફની મીત્રતાને કારણે પ્રવાસમાં જોડાવાનું તેમજ... Continue Reading →

: વાટે…. ઘાટે…. : વિનોબાજી : ‘‘સમાજને પોષક જીવનરસનું ઝરણું ’’ :

પંચ મહાભૂતના બનેલા આ દેહનો સંબંધ જળ – જમીન સાથે  નાળ – સંબંધ જેવો સાહજિક છે. આથીજ જમીનથી અળગા થવાનું માનવ કે કદાચ સજીવ માત્ર પસંદ કરતાં નથી. અથર્વવેદના ઋષિએ આથીજ ભૂમિ તથા માનવીના જોડાણને માતા – સંતાનના જોડાણ તરીકે ઓળખાવ્યું છે. આથી જમીનની સાહજિક ઝંખના સાથે ૧૮ એપ્રિલ-૧૯૫૧ ના દિવસે કેટલાક ભૂમિહીન લોકોએ નિરંતર... Continue Reading →

: સંસ્કૃતિ : પ્રભુ પ્રીતાર્થે તથા જનકલ્યાણર્થે પૂ. મોટાની જીવનયાત્રા:

વૃધ્ધાવસ્થા તથા મૃત્યુ એ લગભગ દરેક માનવીના જીવનની અનિવાર્ય ઘટના છે. આથી સંત પૂજ્ય મોટાના જીવનમાં પણ આ પૃથ્વી પરથી વિદાયની ક્ષણ આવી પહોંચી હતી. પરંતુ આ સંત જૂદી માટીથી ઘડાયેલા હતા. શરીરની વઘતી જતી વ્યાધિઓની વચ્ચે એક દિવસ રાત્રે તેમણે શારીરિક પીડાને ગણકાર્યા સિવાય કેટલાક શબ્દો લખવાની શરૂઆત કરી. માનવ માત્રના ચિત્તને ઉજાગર કરે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑