રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં અમે આપણાં કેટલાક વિરષ્ઠ મહાનુભાવોના જીવન તથા તેમના પ્રદાનનું દસ્તાવેજીકરણ કરવા માગતા હતા. આવા આપણા સાંપ્રતકાળના વ્યક્તિવિશેષો કે જેમણે સાહિત્ય – કળા તેમજ સંશોધન ઇત્યાદિમાં મહત્વનું યોગદાન આપેલું હોય તેવા મહાનુભાવોના જીવન – કવન તથા તેમના યોગદાનને આ રીતે આવરી લેવાનો આશય હતો. સાહિત્ય તથા વિવિધ કળાઓમાં જેમને સામાન્ય... Continue Reading →
: સંસ્કૃતિ : : દલપત – ફાર્બસ મૈત્રી : સોનો ઔર સુગંધ :
કહે દલપતરામ સાહેબ કિન્લોક વિના કોણ માય ડીયર કહી હવે મને બોલાવશે. કવિ દલપતરામની કલમમાંથી ઉપરના શબ્દો સહેજે સરી પડ્યા હોય તેમ જણાય છે. વેદનાની જે અનુભૂતિ ભિતરમાં ઘૂંટાઇ છે તેજ દલપતરામની બળુકી વાણીમાં પ્રગટ થઇ છે. જેના વિરહની વ્યથાને વ્યક્ત કરવા કવિએ આ શબ્દો લખ્યા છે તે મિત્ર પણ ગુજરાત કે ભારતનો નથી. દેશથી... Continue Reading →
: ક્ષણાના ચણીબોર : : જ્ઞાન અને વિવેકનું મૂર્તિમંત સ્વરૂપ : કે. કા. શાસ્ત્રી :
રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં અમે આપણાં કેટલાક વિરષ્ઠ મહાનુભાવોના જીવન તથા તેમના પ્રદાનનું દસ્તાવેજીકરણ કરવા માગતા હતા. આવા આપણા સાંપ્રતકાળના વ્યક્તિવિશેષો કે જેમણે સાહિત્ય – કળા તેમજ સંશોધન ઇત્યાદિમાં મહત્વનું યોગદાન આપેલું હોય તેવા મહાનુભાવોના જીવન – કવન તથા તેમના યોગદાનને આ રીતે આવરી લેવાનો આશય હતો. સાહિત્ય તથા વિવિધ કળાઓમાં જેમને સામાન્ય... Continue Reading →
: વાટે….ઘાટે…. : : જ્ઞાન અને વિવેકનું મૂર્તિમંત સ્વરૂપ : કે. કા. શાસ્ત્રી :
રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં અમે આપણાં કેટલાક વિરષ્ઠ મહાનુભાવોના જીવન તથા તેમના પ્રદાનનું દસ્તાવેજીકરણ કરવા માગતા હતા. આવા આપણા સાંપ્રતકાળના વ્યક્તિવિશેષો કે જેમણે સાહિત્ય – કળા તેમજ સંશોધન ઇત્યાદિમાં મહત્વનું યોગદાન આપેલું હોય તેવા મહાનુભાવોના જીવન – કવન તથા તેમના યોગદાનને આ રીતે આવરી લેવાનો આશય હતો. સાહિત્ય તથા વિવિધ કળાઓમાં જેમને સામાન્ય... Continue Reading →
: વાટે….ઘાટે…. : : દલપત – ફાર્બસ મૈત્રી : સોનો ઔર સુગંધ :
કહે દલપતરામ સાહેબ કિન્લોક વિના કોણ માય ડીયર કહી હવે મને બોલાવશે. કવિ દલપતરામની કલમમાંથી ઉપરના શબ્દો સહેજે સરી પડ્યા હોય તેમ જણાય છે. વેદનાની જે અનુભૂતિ ભિતરમાં ઘૂંટાઇ છે તેજ દલપતરામની બળુકી વાણીમાં પ્રગટ થઇ છે. જેના વિરહની વ્યથાને વ્યક્ત કરવા કવિએ આ શબ્દો લખ્યા છે તે મિત્ર પણ ગુજરાત કે ભારતનો નથી. દેશથી... Continue Reading →
: સંસ્કૃતિ : : ગ્રંથનો પંથ : એક પ્રશંસનીય પ્રયાસ :
સંતરામ મહારાજ અને સરસ્વતીચન્દ્રના યુગ પ્રભાવી સર્જકની ભૂમિ પર સૌ ગ્રંથના પંથના મર્મજ્ઞ પથિકો દર માસે નિયમિત રીતે મળે છે. ડાહી લક્ષ્મી લાયબ્રેરીનું પ્રાચીન મકાન અનેક સાહિતયપ્રેમી લોકોના આગમનથી જીવંત બની રહે છે. શાક્ષરોની નગરી નડિયાદના આ ગ્રંથના પંથની કાર્યક્રમ શ્રેણીએ શોભાયમાન શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરી છે. આ કાર્યક્રમનું સાતત્ય પણ નડિયાદના નગરજનો તરફ તથા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ગ્રંથનો પંથ : એક પ્રશંસનીય પ્રયાસ :
સંતરામ મહારાજ અને સરસ્વતીચન્દ્રના યુગ પ્રભાવી સર્જકની ભૂમિ પર સૌ ગ્રંથના પંથના મર્મજ્ઞ પથિકો દર માસે નિયમિત રીતે મળે છે. ડાહી લક્ષ્મી લાયબ્રેરીનું પ્રાચીન મકાન અનેક સાહિતયપ્રેમી લોકોના આગમનથી જીવંત બની રહે છે. શાક્ષરોની નગરી નડિયાદના આ ગ્રંથના પંથની કાર્યક્રમ શ્રેણીએ શોભાયમાન શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરી છે. આ કાર્યક્રમનું સાતત્ય પણ નડિયાદના નગરજનો તરફ તથા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ગ્રંથનો પંથ : એક પ્રશંસનીય પ્રયાસ :
સંતરામ મહારાજ અને સરસ્વતીચન્દ્રના યુગ પ્રભાવી સર્જકની ભૂમિ પર સૌ ગ્રંથના પંથના મર્મજ્ઞ પથિકો દર માસે નિયમિત રીતે મળે છે. ડાહી લક્ષ્મી લાયબ્રેરીનું પ્રાચીન મકાન અનેક સાહિતયપ્રેમી લોકોના આગમનથી જીવંત બની રહે છે. શાક્ષરોની નગરી નડિયાદના આ ગ્રંથના પંથની કાર્યક્રમ શ્રેણીએ શોભાયમાન શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરી છે. આ કાર્યક્રમનું સાતત્ય પણ નડિયાદના નગરજનો તરફ તથા... Continue Reading →