વિહાણે નવે નાથ જાગો વહેલા હુવા દૌડિયા ધૈન ગોપાલ હેલા જગાડે જશોદા જદુનાથ જાગો મહીમાટ ઘૂમે નવે નધ્ધ માગો. જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણભક્તિમાં તરબતર થયેલી અનેક રચનાઓ યાદ આવે છે. સાંયાજી ઝૂલા નામના સુવિખ્યાત ચારણ ભક્ત-કવિની ઉપરની પંક્તિઓમાં પણ કૃષ્ણભક્તિનો ભાવ તેની તમામ મધુરતા સાથે ઘૂંટાયેલો છે. સાંયાજીનો જન્મ સંવત ૧૬૩૨ (ઇ.સ. ૧૬૮૮) માં થયો... Continue Reading →
: વાટે….ઘાટે…. : : કૃષ્ણલીલામાં નાગદમન અને સાંયાજી ઝૂલા :
વિહાણે નવે નાથ જાગો વહેલા હુવા દૌડિયા ધૈન ગોપાલ હેલા જગાડે જશોદા જદુનાથ જાગો મહીમાટ ઘૂમે નવે નધ્ધ માગો. જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણભક્તિમાં તરબતર થયેલી અનેક રચનાઓ યાદ આવે છે. સાંયાજી ઝૂલા નામના સુવિખ્યાત ચારણ ભક્ત-કવિની ઉપરની પંક્તિઓમાં પણ કૃષ્ણભક્તિનો ભાવ તેની તમામ મધુરતા સાથે ઘૂંટાયેલો છે. સાંયાજીનો જન્મ સંવત ૧૬૩૨ (ઇ.સ. ૧૬૮૮) માં થયો... Continue Reading →
: સંસ્કૃતિ : : કૃષ્ણલીલામાં નાગદમન અને સાંયાજી ઝૂલા :
વિહાણે નવે નાથ જાગો વહેલા હુવા દૌડિયા ધૈન ગોપાલ હેલા જગાડે જશોદા જદુનાથ જાગો મહીમાટ ઘૂમે નવે નધ્ધ માગો. જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણભક્તિમાં તરબતર થયેલી અનેક રચનાઓ યાદ આવે છે. સાંયાજી ઝૂલા નામના સુવિખ્યાત ચારણ ભક્ત-કવિની ઉપરની પંક્તિઓમાં પણ કૃષ્ણભક્તિનો ભાવ તેની તમામ મધુરતા સાથે ઘૂંટાયેલો છે. સાંયાજીનો જન્મ સંવત ૧૬૩૨ (ઇ.સ. ૧૬૮૮) માં થયો... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : કૃષ્ણભક્તિની અમૂર્ત ગાથા : નાગદમણ :
માવલ વરસડો મૂળ મુહિમ, ઘર આલો અખિયાત લીલ છે ઝુલો લભ્ભિયો સાંયાજી ભલભાત. આપણાં વિશાળ ભાષા સાહિત્યમાં જ્ઞાનપ્રધાન પરંપરાના સર્જકો સાથેજ ભક્તિપ્રધાન સંતો તથા સાધકોનો એક મોટો વર્ગ સાહિત્ય અને સંસ્કારની રસધાર વહાવતો ઊભો છે. બાર બીજના ધણીની ભક્તિમાં કોઇ જગાએ વાડા અથવા સંપ્રદાય કે ક્રિયાકર્મનું અધિક મૂલ્ય નથી. આ સંતોને હરિ સાથેનું કે પરમ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : કૃષ્ણભક્તિની અમૂર્ત ગાથા : નાગદમણ :
માવલ વરસડો મૂળ મુહિમ, ઘર આલો અખિયાત લીલ છે ઝુલો લભ્ભિયો સાંયાજી ભલભાત. આપણાં વિશાળ ભાષા સાહિત્યમાં જ્ઞાનપ્રધાન પરંપરાના સર્જકો સાથેજ ભક્તિપ્રધાન સંતો તથા સાધકોનો એક મોટો વર્ગ સાહિત્ય અને સંસ્કારની રસધાર વહાવતો ઊભો છે. બાર બીજના ધણીની ભક્તિમાં કોઇ જગાએ વાડા અથવા સંપ્રદાય કે ક્રિયાકર્મનું અધિક મૂલ્ય નથી. આ સંતોને હરિ સાથેનું કે પરમ... Continue Reading →
: સંસ્કૃતિ : : કૃષ્ણભક્તિની અમૂર્ત ગાથા : નાગદમણ :
માવલ વરસડો મૂળ મુહિમ, ઘર આલો અખિયાત લીલ છે ઝુલો લભ્ભિયો સાંયાજી ભલભાત. આપણાં વિશાળ ભાષા સાહિત્યમાં જ્ઞાનપ્રધાન પરંપરાના સર્જકો સાથેજ ભક્તિપ્રધાન સંતો તથા સાધકોનો એક મોટો વર્ગ સાહિત્ય અને સંસ્કારની રસધાર વહાવતો ઊભો છે. બાર બીજના ધણીની ભક્તિમાં કોઇ જગાએ વાડા અથવા સંપ્રદાય કે ક્રિયાકર્મનું અધિક મૂલ્ય નથી. આ સંતોને હરિ સાથેનું કે પરમ... Continue Reading →
: સંસ્કૃતિ : : કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ : : કવિ મીનપિયાસીની મધુર સ્મૃતિ :
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ કોયલ કૂંજે કૂ કૂ કૂ ને ભમરા ગુંજે ગૂં ગૂં ગૂં ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં ને છછુંદરોનું છું છું છું કૂજનમાં શી ક્કકાવારી ? હું કુદરતને પૂછું છું : ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે હું હું હું ! પરમેશ્વર તો પહેલું પૂછશે : કોઇનું સુખદુ:ખ પૂછ્યું તું ?... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ : કવિ મીનપિયાસીની મધુર સ્મૃતિ :
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ કોયલ કૂંજે કૂ કૂ કૂ ને ભમરા ગુંજે ગૂં ગૂં ગૂં ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં ને છછુંદરોનું છું છું છું કૂજનમાં શી ક્કકાવારી ? હું કુદરતને પૂછું છું : ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે હું હું હું ! પરમેશ્વર તો પહેલું પૂછશે : કોઇનું સુખદુ:ખ પૂછ્યું તું ? દર્દભરી... Continue Reading →
: વાટે….ઘાટે…. : : કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ : કવિ મીનપિયાસીની મધુર સ્મૃતિ :
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ કોયલ કૂંજે કૂ કૂ કૂ ને ભમરા ગુંજે ગૂં ગૂં ગૂં ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં ને છછુંદરોનું છું છું છું કૂજનમાં શી ક્કકાવારી ? હું કુદરતને પૂછું છું : ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે હું હું હું ! પરમેશ્વર તો પહેલું પૂછશે : કોઇનું સુખદુ:ખ પૂછ્યું તું ? દર્દભરી... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : દલપત – ફાર્બસ મૈત્રી : સોનો ઔર સુગંધ :
કહે દલપતરામ સાહેબ કિન્લોક વિના કોણ માય ડીયર કહી હવે મને બોલાવશે. કવિ દલપતરામની કલમમાંથી ઉપરના શબ્દો સહેજે સરી પડ્યા હોય તેમ જણાય છે. વેદનાની જે અનુભૂતિ ભિતરમાં ઘૂંટાઇ છે તેજ દલપતરામની બળુકી વાણીમાં પ્રગટ થઇ છે. જેના વિરહની વ્યથાને વ્યક્ત કરવા કવિએ આ શબ્દો લખ્યા છે તે મિત્ર પણ ગુજરાત કે ભારતનો નથી. દેશથી... Continue Reading →