ભારત સરકારે જીવનના સંધ્યાકાળે પહોંચેલા ધીરુભાઇ ઠાકરનું સન્માન પદ્મભૂષણ થી નવાજીને કરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો. સ્વાભાવિક રીતેજ ધીરુભાઇના સન્માનને અગણિત સાહિત્ય રસીકોએ અંતરના ઉમળકાથી વધાવ્યું. જો કે આ નિર્ણયની વિધિવત્ જાહેરાત ભારત સરકારે કરી તેના આગલા દિવસે (ર૪ જાન્યુઆરી-ર૦૧૪) ધીરુભાઇએ મહાપ્રયાણ કર્યુ. ઠાકર સાહેબ સદેહે આપણી વચ્ચે નથી પરંતુ ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા અને વિશ્વના... Continue Reading →
: વાટે….ઘાટે…. : : વિશ્વકોશપુરુષ ધીરુભાઇ : શતાબ્દી વંદના:
ભારત સરકારે જીવનના સંધ્યાકાળે પહોંચેલા ધીરુભાઇ ઠાકરનું સન્માન પદ્મભૂષણ થી નવાજીને કરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો. સ્વાભાવિક રીતેજ ધીરુભાઇના સન્માનને અગણિત સાહિત્ય રસીકોએ અંતરના ઉમળકાથી વધાવ્યું. જો કે આ નિર્ણયની વિધિવત્ જાહેરાત ભારત સરકારે કરી તેના આગલા દિવસે (ર૪ જાન્યુઆરી-ર૦૧૪) ધીરુભાઇએ મહાપ્રયાણ કર્યુ. ઠાકર સાહેબ સદેહે આપણી વચ્ચે નથી પરંતુ ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા અને વિશ્વના... Continue Reading →
: સંસ્કૃતિ : : વિશ્વકોશપુરુષ ધીરુભાઇ : શતાબ્દી વંદના:
ભારત સરકારે જીવનના સંધ્યાકાળે પહોંચેલા ધીરુભાઇ ઠાકરનું સન્માન પદ્મભૂષણ થી નવાજીને કરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો. સ્વાભાવિક રીતેજ ધીરુભાઇના સન્માનને અગણિત સાહિત્ય રસીકોએ અંતરના ઉમળકાથી વધાવ્યું. જો કે આ નિર્ણયની વિધિવત્ જાહેરાત ભારત સરકારે કરી તેના આગલા દિવસે (ર૪ જાન્યુઆરી-ર૦૧૪) ધીરુભાઇએ મહાપ્રયાણ કર્યુ. ઠાકર સાહેબ સદેહે આપણી વચ્ચે નથી પરંતુ ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા અને વિશ્વના... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સર્વોદય વિચારના નભોમંડળનો તેજસ્વી સિતારો : : દાદા ધર્માધિકારી :
મહારાષ્ટ્રના સંત તુકડોજી મહારાજ દાદા ધર્માધિકારી વિશે ભારપૂર્વક કહેતા હતા : ‘‘ મેં મારા જીવનમાં ઘણાં બધા સંત-મહંતો જોયા છે. પરંતુ અમને સહુને શરમાવે તેવા સહજતાના ધણી તો એક દાદા જ છે. ’’ તુકડોજી મહારાજનું આ અવલોકન સંતત્વ – સજ્જનતાના બાહ્ય પરિવેશ સાથેના નાના સરખા પણ અનુસંધાનનો મૂળમાંથી વિચ્છેદ કરે છે. આપણાં વિદુષિ વિમલાતાઇ દાદા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સર્વોદય વિચારના નભોમંડળનો તેજસ્વી સિતારો : : દાદા ધર્માધિકારી :
મહારાષ્ટ્રના સંત તુકડોજી મહારાજ દાદા ધર્માધિકારી વિશે ભારપૂર્વક કહેતા હતા : ‘‘ મેં મારા જીવનમાં ઘણાં બધા સંત-મહંતો જોયા છે. પરંતુ અમને સહુને શરમાવે તેવા સહજતાના ધણી તો એક દાદા જ છે. ’’ તુકડોજી મહારાજનું આ અવલોકન સંતત્વ – સજ્જનતાના બાહ્ય પરિવેશ સાથેના નાના સરખા પણ અનુસંધાનનો મૂળમાંથી વિચ્છેદ કરે છે. આપણાં વિદુષિ વિમલાતાઇ દાદા... Continue Reading →
: સંસ્કૃતિ : : સર્વોદય વિચારના નભોમંડળનો તેજસ્વી સિતારો : : દાદા ધર્માધિકારી :
મહારાષ્ટ્રના સંત તુકડોજી મહારાજ દાદા ધર્માધિકારી વિશે ભારપૂર્વક કહેતા હતા : ‘‘ મેં મારા જીવનમાં ઘણાં બધા સંત-મહંતો જોયા છે. પરંતુ અમને સહુને શરમાવે તેવા સહજતાના ધણી તો એક દાદા જ છે. ’’ તુકડોજી મહારાજનું આ અવલોકન સંતત્વ – સજ્જનતાના બાહ્ય પરિવેશ સાથેના નાના સરખા પણ અનુસંધાનનો મૂળમાંથી વિચ્છેદ કરે છે. આપણાં વિદુષિ વિમલાતાઇ દાદા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : જોતાં રે જોતાં જડિયા : સાચા સાગરના મોતી :
હોવું એ આપણું સત્વ, કહેવું લોકની રુચિ અંત: શુધ્ધિ સ્વયં સાધી શ્રેયાર્થે કરવી ગતિ. મે મહિનાની ૧૯મી તારીખ દરેક વર્ષની જેમ હમણાંજ પસાર થઇ ગઇ. ઉપરની પંક્તિઓ લખનાર કવિ મુકુન્દરાય પારાશર્ય (ભાવનગર) આ તારીખેજ ૧૯૮૫ના વર્ષમાં આપણી વચ્ચેથી ગયા. તેમણે લખ્યું છે તેજ રીતે પ્રસિધ્ધિની કોઇપણ પ્રકારની એષણા સિવાય તળિયે રહીને જીવવા છતાં જીવનભર તેમની... Continue Reading →
: વાટે….ઘાટે…. : : જોતાં રે જોતાં જડિયા : સાચા સાગરના મોતી :
હોવું એ આપણું સત્વ, કહેવું લોકની રુચિ અંત: શુધ્ધિ સ્વયં સાધી શ્રેયાર્થે કરવી ગતિ. મે મહિનાની ૧૯મી તારીખ દરેક વર્ષની જેમ હમણાંજ પસાર થઇ ગઇ. ઉપરની પંક્તિઓ લખનાર કવિ મુકુન્દરાય પારાશર્ય (ભાવનગર) આ તારીખેજ ૧૯૮૫ના વર્ષમાં આપણી વચ્ચેથી ગયા. તેમણે લખ્યું છે તેજ રીતે પ્રસિધ્ધિની કોઇપણ પ્રકારની એષણા સિવાય તળિયે રહીને જીવવા છતાં જીવનભર તેમની... Continue Reading →
: સંસ્કૃતિ : : જોતાં રે જોતાં જડિયા : સાચા સાગરના મોતી :
હોવું એ આપણું સત્વ, કહેવું લોકની રુચિ અંત: શુધ્ધિ સ્વયં સાધી શ્રેયાર્થે કરવી ગતિ. મે મહિનાની ૧૯મી તારીખ દરેક વર્ષની જેમ હમણાંજ પસાર થઇ ગઇ. ઉપરની પંક્તિઓ લખનાર કવિ મુકુન્દરાય પારાશર્ય (ભાવનગર) આ તારીખેજ ૧૯૮૫ના વર્ષમાં આપણી વચ્ચેથી ગયા. તેમણે લખ્યું છે તેજ રીતે પ્રસિધ્ધિની કોઇપણ પ્રકારની એષણા સિવાય તળિયે રહીને જીવવા છતાં જીવનભર... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ભજનો : લોકવાણીનો અંતિમ પરિપાક :
વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી બાર બીજના ધણીને સમરું નકળંક નેજાધારી... ભજનના.. અજવાળી બીજની કોઇ રાત્રીએ કચ્છ- સૌરાષ્ટ્રના કોઇ નાના એવા ગામમાં સૂતા હો અને અચાનક ઉંઘ ઉડી જાય તો ઉપરના શબ્દો લયબધ્ધ સ્વરે હવામાં વહેતા સંભળાય છે. શબ્દ-સ્વરોના આ તાલબધ્ધ-લયબધ્ધ ભડાકા તબલા-દોકડ અને રામસાગર જેવા સાદા સાધનોની મદદથી કાળીડીબાંગ રાત્રીમાં એક વિશેષ... Continue Reading →