: સંસ્કૃતિ : : સાંયા તુંજ બડો ધણી ! તુજસો બડો ન કોઇ :

  રામનવમીના પવિત્ર દિવસે કરુણાનિધાન ભગવાન શ્રી રામચન્દ્રની યશોગાથાનું ફરી ફરી ગાન થયા કરે છે. રામાયણ કે રામચરિતમાનસ આપણાં એવા મહાગ્રંથ છે કે તેમનું આકર્ષણ જનસામાન્યને કદી ઓછું થયું નથી. રામાયણ તથા ભાગવતની કથાઓ કહેવાતી રહે છે. અનેક સમર્થ કથાકારો આવી કથાની સાથેજ સારા વિચારો તેમજ ઉમદા મૂલ્યોની વાવણી જનસમુહના વિચારોમાં કરવા યથાશક્તિ પ્રયાસો કરતા... Continue Reading →

: સંસ્કૃતિ : : ડૉ. લોહિયા : સામા પ્રવાહે તરનારા રાજપુરુષ :

૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ ની સંધ્યાએ પૃથ્વી પરથી એક સાથે બે સૂર્યાસ્ત થયા. એક તો પ્રકૃતિના શાશ્વત ક્રમ પ્રમાણે ભાણ પોતાનું કર્તવ્ય પુરું કરીને પશ્ચિમ દિશામાં ગતિ કરી ગયા. બીજો સૂર્યાસ્ત દિલ્હીના બિરલા ભવનમાં થયો. બિરલા ભવનમાં થયેલા આકસ્મિક સૂર્યાસ્તના સમાચાર સાંભળીને જગત ખળભળી ગયું. તે દિવસનીજ સાંજે ગાંધીજી સાથે નક્કી  થયેલી મુલાકાત કરવા માટે ડૉ.... Continue Reading →

: પોતાવટ પાળવાવાળી : ભજાં તોય ભેળિયાવાળી : 

રાસ રમતી હતી અમતણી જીભ પર ઝણણ પદ ન્રુપુર ઝણકાર થાતાં સચર ને અચર સૌ મુગ્ધ બનતા હતા તાલ દઇ સંગમા ગીતા ગાતાં નર નરાધીશ જગદીશ રીઝ્યાં હતાં, અમતણાં એજ ઝરણા સુકાયા ખોળલે ખેલવ્યા બાળને માવડી આજ તરછોડમાં જોગમાયા. પૂ. ભગતબાપુએ ઉજળા તથા બળકટ શબ્દોમાં ‘‘સુકાતા   ઝરણાં’’ ની વાત ખૂબીપૂર્વક તથા કદાચ લાગણી સભર... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ડૉ. લોહિયા : સામા પ્રવાહે તરનારા રાજપુરુષ : 

૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ ની સંધ્યાએ પૃથ્વી પરથી એક સાથે બે સૂર્યાસ્ત થયા. એક તો પ્રકૃતિના શાશ્વત ક્રમ પ્રમાણે ભાણ પોતાનું કર્તવ્ય પુરું કરીને પશ્ચિમ દિશામાં ગતિ કરી ગયા. બીજો સૂર્યાસ્ત દિલ્હીના બિરલા ભવનમાં થયો. બિરલા ભવનમાં થયેલા આકસ્મિક સૂર્યાસ્તના સમાચાર સાંભળીને જગત ખળભળી ગયું. તે દિવસનીજ સાંજે ગાંધીજી સાથે નક્કી  થયેલી મુલાકાત કરવા માટે ડૉ.... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ડૉ. લોહિયા : સામા પ્રવાહે તરનારા રાજપુરુષ : 

૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ ની સંધ્યાએ પૃથ્વી પરથી એક સાથે બે સૂર્યાસ્ત થયા. એક તો પ્રકૃતિના શાશ્વત ક્રમ પ્રમાણે ભાણ પોતાનું કર્તવ્ય પુરું કરીને પશ્ચિમ દિશામાં ગતિ કરી ગયા. બીજો સૂર્યાસ્ત દિલ્હીના બિરલા ભવનમાં થયો. બિરલા ભવનમાં થયેલા આકસ્મિક સૂર્યાસ્તના સમાચાર સાંભળીને જગત ખળભળી ગયું. તે દિવસનીજ સાંજે ગાંધીજી સાથે નક્કી  થયેલી મુલાકાત કરવા માટે ડૉ.... Continue Reading →

: સંસ્કૃતિ : : પરમ ધન પ્રભુના લેજો લોક ! : : નાનાલાલની શબ્દ શાધના :

ગુડી પડવાનો શુભ દિવસ કવિ નાનાલાલનો જન્મ દિવસ હોવાથી અનેક ગુજરાતીઓને મહાકવિ નાનાલાલની સ્મૃતિ આ દિવસે તાજી થાય છે. કવિ નાનાલાલની અનેક રચનાઓ કાળના કપરા પ્રવાહમાં પણ ઝાંખી થાય તેવી નથી. કવિ એમ. એ. થયા ત્યાં સુધીમાં તેમના કાવ્યોનો સંગ્રહ તૈયાર થઇ ગયો હતો ! આવી બાબત એ એક ભાગ્યેજ બનતી ઘટના ગણી શકાય. મહાકવિના... Continue Reading →

: સંસ્કૃતિ : : ખૂટી ગયા છે ખલકમાં : સમજુને શાણા :  

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઇ ઘરમેં ઘરાં ન પાઇએ જો કર દિયા ન હોય. તખતદાન રોહડિયા – દાન અલગારીની વિદાય અનેક સાહિત્યપ્રેમીઓને ભારે પડી. દાન અલગારીની જગતથી જૂદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન તેમણેજ ટાંકેલા ઉપરના એક દોહામાં થાય છે. દિવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દિવો પેટાવવો. દિવાના આ પાવનકારી અજવાળાથીજ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ખૂટી ગયા છે ખલકમાં : સમજુને શાણા : 

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઇ ઘરમેં ઘરાં ન પાઇએ જો કર દિયા ન હોય. તખતદાન રોહડિયા – દાન અલગારીની વિદાય અનેક સાહિત્યપ્રેમીઓને ભારે પડી. દાન અલગારીની જગતથી જૂદી અને અનોખી  દ્રષ્ટિનું દર્શન તેમણેજ ટાંકેલા ઉપરના એક દોહામાં થાય છે. દિવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દિવો પેટાવવો. દિવાના આ પાવનકારી અજવાળાથીજ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ખૂટી ગયા છે ખલકમાં : સમજુને શાણા : 

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઇ ઘરમેં ઘરાં ન પાઇએ જો કર દિયા ન હોય. તખતદાન રોહડિયા – દાન અલગારીની વિદાય અનેક સાહિત્યપ્રેમીઓને ભારે પડી. દાન અલગારીની જગતથી જૂદી અને અનોખી  દ્રષ્ટિનું દર્શન તેમણેજ ટાંકેલા ઉપરના એક દોહામાં થાય છે. દિવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દિવો પેટાવવો. દિવાના આ પાવનકારી અજવાળાથીજ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : પરમ ધન પ્રભુના લેજો લોક ! નાનાલાલની શબ્દ શાધના : 

ગુડી પડવાનો શુભ દિવસ કવિ નાનાલાલનો જન્મ દિવસ હોવાથી અનેક ગુજરાતીઓને મહાકવિ નાનાલાલની સ્મૃતિ આ દિવસે તાજી થાય છે. કવિ નાનાલાલની અનેક રચનાઓ કાળના કપરા પ્રવાહમાં પણ ઝાંખી થાય તેવી નથી. કવિ એમ. એ. થયા ત્યાં સુધીમાં તેમના કાવ્યોનો સંગ્રહ તૈયાર થઇ ગયો હતો ! આવી બાબત એ એક ભાગ્યેજ બનતી ઘટના ગણી શકાય. મહાકવિના... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑