લગભગ ૧૧ વર્ષ બાદ સ્વામી આનંદ પોતાના વૃધ્ધ તથા બીમાર માતાને મળવા પોતાના વતનના ગામડાના ઘરમાં પ્રવેશ કરે છે. માતાને વચન આપેલું છે તેથી માતાના જીવનના સંધ્યાકાળે આ સન્યાસી પુત્ર માને મળવા આવે છે. ફળિયામાં થોડા ડગલાં માંડ્યા ન માંડ્યા ત્યાંજ પથારીમાં પડેલા માતાએ સન્યાસી થઇ ગયેલા દિકરાને નામ દઇને બૂમ પાડી. આશ્ચર્ય પામીને સ્વામીએ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ચિરયુવા સર્જક ધીરુભાઇ ઠાકરની પાવન સ્મૃતિ :
‘‘ વિશ્વકોશ ક્રાંતિનું વાહન બનવાની ક્ષમતા ધરાવે છે. ક્રાંતિનું મૂળ વિચાર છે. વિચારનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનનું મૂળ માહિતી છે. વિશ્વકોશ એ શુધ્ધ તથા સંગીન માહિતીનો ભંડાર છે. આમ સમાજને વિચારનું બળ પૂરું પાડનાર વિશ્વકોશ છે. ’’ સર્જક – વિચારક અને વિશ્વકોશના જનક ધીરુભાઇ ઠાકર (સવ્યસાચી) ના ઓછા શબ્દોમાં વિશ્વકોશની સંપૂર્ણ ભૂમિકા આ રીતે પ્રગટ... Continue Reading →
: સંસ્કૃતિ : : ચરિત્ર નિબંધના ઉત્તમ કસબી : સ્વામી આનંદ :
લગભગ ૧૧ વર્ષ બાદ સ્વામી આનંદ પોતાના વૃધ્ધ તથા બીમાર માતાને મળવા પોતાના વતનના ગામડાના ઘરમાં પ્રવેશ કરે છે. માતાને વચન આપેલું છે તેથી માતાના જીવનના સંધ્યાકાળે આ સન્યાસી પુત્ર માને મળવા આવે છે. ફળિયામાં થોડા ડગલાં માંડ્યા ન માંડ્યા ત્યાંજ પથારીમાં પડેલા માતાએ સન્યાસી થઇ ગયેલા દિકરાને નામ દઇને બૂમ પાડી. આશ્ચર્ય પામીને સ્વામીએ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ચરિત્ર નિબંધના ઉત્તમ કસબી : સ્વામી આનંદ :
લગભગ ૧૧ વર્ષ બાદ સ્વામી આનંદ પોતાના વૃધ્ધ તથા બીમાર માતાને મળવા પોતાના વતનના ગામડાના ઘરમાં પ્રવેશ કરે છે. માતાને વચન આપેલું છે તેથી માતાના જીવનના સંધ્યાકાળે આ સન્યાસી પુત્ર માને મળવા આવે છે. ફળિયામાં થોડા ડગલાં માંડ્યા ન માંડ્યા ત્યાંજ પથારીમાં પડેલા માતાએ સન્યાસી થઇ ગયેલા દિકરાને નામ દઇને બૂમ પાડી. આશ્ચર્ય પામીને સ્વામીએ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ચિરયુવા સર્જક ધીરુભાઇ ઠાકરની પાવન સ્મૃતિ :
‘‘ વિશ્વકોશ ક્રાંતિનું વાહન બનવાની ક્ષમતા ધરાવે છે. ક્રાંતિનું મૂળ વિચાર છે. વિચારનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનનું મૂળ માહિતી છે. વિશ્વકોશ એ શુધ્ધ તથા સંગીન માહિતીનો ભંડાર છે. આમ સમાજને વિચારનું બળ પૂરું પાડનાર વિશ્વકોશ છે. ’’ સર્જક – વિચારક અને વિશ્વકોશના જનક ધીરુભાઇ ઠાકર (સવ્યસાચી) ના ઓછા શબ્દોમાં વિશ્વકોશની સંપૂર્ણ ભૂમિકા આ રીતે પ્રગટ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : વર્ષનો પહેલો દિવસ : ‘‘પ્રગટાવ દીવો’’ :
૨૦૧૭ ના વર્ષને વધામણા કહેવાનો સમય છે. નૂતન વર્ષના પ્રારંભના સમયે કેટલાક વ્યક્તિવિશેષનું પાવન સ્મરણ થાય છે. આ લોકો એવા હતા કે જેમણે સહજ રીતે જીવનમાં ઊંચા ધોરણ બાંધ્યા. ત્યારબાદ સમગ્ર જીવન આવા ધોરણને સ્વૈચ્છિક રીતે જાળવીને જીવી ગયા. કટોકટીની ક્ષણે પણ તેમને નબળો કે હલકો વિચાર ન આવ્યો. આવા મહામના અને ઉદારચરિત લોકોને યાદ... Continue Reading →
: સંસ્કૃતિ : : વર્ષનો પહેલો દિવસ : ‘‘પ્રગટાવ દીવો’’ :
૨૦૧૭ ના વર્ષને વધામણા કહેવાનો સમય છે. નૂતન વર્ષના પ્રારંભના સમયે કેટલાક વ્યક્તિવિશેષનું પાવન સ્મરણ થાય છે. આ લોકો એવા હતા કે જેમણે સહજ રીતે જીવનમાં ઊંચા ધોરણ બાંધ્યા. ત્યારબાદ સમગ્ર જીવન આવા ધોરણને સ્વૈચ્છિક રીતે જાળવીને જીવી ગયા. કટોકટીની ક્ષણે પણ તેમને નબળો કે હલકો વિચાર ન આવ્યો. આવા મહામના અને ઉદારચરિત લોકોને યાદ... Continue Reading →