: દાન – અલગારી : 

દાન અલગારીની વિદાયથી અનેક સાહિત્ય પ્રેમી લોકો ખિન્ન થયા. ભગતબાપુએ લખ્યું છે :  મીઠપવાળા માનવી જગ છોડી જાશે કાગા એની કાણ ઘરોઘર મંડાશે. સાહિત્યની આજીવન ઉપાસના કરી. જ્યારે મળો ત્યારે સરખીજ ઉષ્મા તથા સ્નેહથી મળે. વાતોનો જાણે ઘૂઘવતો સાગર ! જીવનને પોતાની રીતે અને પોતાની શરતે જીવી જનાર આવા વીરલા ઓછા હશે. અંતરની કોઇ પીડા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સાદગી, શ્વેતવસ્ત્રો તથા સૌમ્ય વાણીનો ત્રિવેણી સંગમ : : બા. જ. પટેલ :

ચરોતરની વીરભૂમિએ અનેક નરરત્નોની ભેટ દેશ તથા દુનિયાને આપેલી છે. આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ચરોતરના વીર વ્યક્તિઓ અગ્રતાની હરોળમાં રહેલા છે. અનેક નાનામોટા રાજ્યો વચ્ચે વહેંચાયેલા દેશને સુગ્રથિત તથા સંગઠીત સ્વરૂપ આપનાર સરદાર સાહેબથી શરૂ કરી વહીવટમાં ગાંધી વિચારની છાપનું દર્શન કરાવનાર સૌજન્યશીલ રાજપુરુષ બાબુભાઇ જશભાઇ પટેલ સુધીના મહાનુભાવોએ રાજ્યના તથા દેશના સર્વાંગી વિકાસમાં... Continue Reading →

: વાટે….ઘાટે…. : : સાદગી, શ્વેતવસ્ત્રો તથા સૌમ્ય વાણીનો ત્રિવેણી સંગમ : : બા. જ. પટેલ :

ચરોતરની વીરભૂમિએ અનેક નરરત્નોની ભેટ દેશ તથા દુનિયાને આપેલી છે. આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ચરોતરના વીર વ્યક્તિઓ અગ્રતાની હરોળમાં રહેલા છે. અનેક નાનામોટા રાજ્યો વચ્ચે વહેંચાયેલા દેશને સુગ્રથિત તથા સંગઠીત સ્વરૂપ આપનાર સરદાર સાહેબથી શરૂ કરી વહીવટમાં ગાંધી વિચારની છાપનું દર્શન કરાવનાર સૌજન્યશીલ રાજપુરુષ બાબુભાઇ જશભાઇ પટેલ સુધીના મહાનુભાવોએ રાજ્યના તથા દેશના સર્વાંગી વિકાસમાં... Continue Reading →

: સંસ્કૃતિ : : ચિરયુવા સર્જક ધીરુભાઇ ઠાકરની પાવન સ્મૃતિ :

‘‘ વિશ્વકોશ ક્રાંતિનું વાહન બનવાની ક્ષમતા ધરાવે છે. ક્રાંતિનું મૂળ વિચાર છે. વિચારનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનનું મૂળ માહિતી છે. વિશ્વકોશ એ શુધ્ધ તથા સંગીન માહિતીનો ભંડાર છે. આમ સમાજને વિચારનું બળ પૂરું પાડનાર વિશ્વકોશ છે. ’’ સર્જક – વિચારક અને વિશ્વકોશના જનક ધીરુભાઇ ઠાકર (સવ્યસાચી) ના ઓછા શબ્દોમાં વિશ્વકોશની સંપૂર્ણ ભૂમિકા આ રીતે પ્રગટ... Continue Reading →

: સંસ્કૃતિ :: મહાદેવભાઇ દેસાઇ : ગાંધીજીના ગણેશ અને હનુમાન :

યરવડા જેલના બ્રિટીશ સરકારના કેદી મહાદેવને સર્વસત્તાધિશ કુદરતે જેલમુક્તિ સાથેજ આ દુનિયા પરથી પણ મુક્તિ આપી. જે દિવસ હિન્દુસ્તાન સદાકાળ ઉજવશે તેવું ભાવિ નિર્માણ થયેલું હતું એજ ૧૫મી ઓગસ્ટ (૧૯૪૨)નો એ દિવસ હતો. મહાદેવ ગયા તેનો ભારે રંજ જેલના દરેક સાથીઓને હતો. કસ્તૂરબા તો મહાદેવના મૃત્યુના આઘાતથી વિશેષ વિહવળ થયેલા જણાતા હતા. જીવનમાં હમેશા સમત્વ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : વાવાઝોડાં કાળના વાશે : : તે દી બાપુ તારી વાટ જોવાશે :

પાંખ રે ઢાળીને હંસો પોઢિયો, ધોળો ધોળો ધરણીને અંક કરુણા આંજી રે એની આંખડી રામની રટણા છે એને કંઠ રુધિરે રંગાયો હરિનો હંસલો ! કવિ બાલમુકુન્દ દવેએ જેની ઓળખ ‘હરિના હંસલા’ તરીકે આપી છે તેની અણધારી વિદાયથી સમગ્ર વિશ્વ હચમચી ઊઠ્યું. આ કાર્ય જેના થકી થયું હોય તે કવિને માનવજાતનો અપરાધી લાગે છે. વિશ્વના અગણિત... Continue Reading →

: વાટે….ઘાટે…. : : વાવાઝોડાં કાળના વાશે : : તે દી બાપુ તારી વાટ જોવાશે :

પાંખ રે ઢાળીને હંસો પોઢિયો, ધોળો ધોળો ધરણીને અંક કરુણા આંજી રે એની આંખડી રામની રટણા છે એને કંઠ રુધિરે રંગાયો હરિનો હંસલો ! કવિ બાલમુકુન્દ દવેએ જેની ઓળખ ‘હરિના હંસલા’ તરીકે આપી છે તેની અણધારી વિદાયથી સમગ્ર વિશ્વ હચમચી ઊઠ્યું. આ કાર્ય જેના થકી થયું હોય તે કવિને માનવજાતનો અપરાધી લાગે છે. વિશ્વના અગણિત... Continue Reading →

: સંસ્કૃતિ : : વાવાઝોડાં કાળના વાશે : : તે દી બાપુ તારી વાટ જોવાશે :

પાંખ રે ઢાળીને હંસો પોઢિયો, ધોળો ધોળો ધરણીને અંક કરુણા આંજી રે એની આંખડી રામની રટણા છે એને કંઠ રુધિરે રંગાયો હરિનો હંસલો ! કવિ બાલમુકુન્દ દવેએ જેની ઓળખ ‘હરિના હંસલા’ તરીકે આપી છે તેની અણધારી વિદાયથી સમગ્ર વિશ્વ હચમચી ઊઠ્યું. આ કાર્ય જેના થકી થયું હોય તે કવિને માનવજાતનો અપરાધી લાગે છે. વિશ્વના અગણિત... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : મહાદેવભાઇ દેસાઇ : ગાંધીજીના ગણેશ અને હનુમાન :

યરવડા જેલના બ્રિટીશ સરકારના કેદી મહાદેવને સર્વસત્તાધિશ કુદરતે જેલમુક્તિ સાથેજ આ દુનિયા પરથી પણ મુક્તિ આપી. જે દિવસ હિન્દુસ્તાન સદાકાળ ઉજવશે તેવું ભાવિ નિર્માણ થયેલું હતું એજ ૧૫મી ઓગસ્ટ (૧૯૪૨)નો એ દિવસ હતો. મહાદેવ ગયા તેનો ભારે રંજ જેલના દરેક સાથીઓને હતો. કસ્તૂરબા તો મહાદેવના મૃત્યુના આઘાતથી વિશેષ વિહવળ થયેલા જણાતા હતા. જીવનમાં હમેશા સમત્વ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : મહાદેવભાઇ દેસાઇ : ગાંધીજીના ગણેશ અને હનુમાન :

યરવડા જેલના બ્રિટીશ સરકારના કેદી મહાદેવને સર્વસત્તાધિશ કુદરતે જેલમુક્તિ સાથેજ આ દુનિયા પરથી પણ મુક્તિ આપી. જે દિવસ હિન્દુસ્તાન સદાકાળ ઉજવશે તેવું ભાવિ નિર્માણ થયેલું હતું એજ ૧૫મી ઓગસ્ટ (૧૯૪૨)નો એ દિવસ હતો. મહાદેવ ગયા તેનો ભારે રંજ જેલના દરેક સાથીઓને હતો. કસ્તૂરબા તો મહાદેવના મૃત્યુના આઘાતથી વિશેષ વિહવળ થયેલા જણાતા હતા. જીવનમાં હમેશા સમત્વ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑