શાંતિનિકેતનના યુવાન અધ્યાપક દત્તાત્રેય બાલકુષ્ણ કાલેલકરને ગાંધીજીનો મેળાપ થયો. કોઇ અનેરા આકર્ષણથી આ યુવાન ગાંધીજી તરફ સહજ ભાવે ખેંચાયા. પરિણામ સ્વરૂપે દત્તુબાબુની શાંતિનિકેતનથી સાબરમતી આશ્રમની યાત્રા સંપન્ન થઇ. ગુરુદેવની વિશ્વવિદ્યાલયના અધ્યાપક સદાકાળ ગાંધી વિચારના સક્રિય સમર્થક બની રહ્યા. દત્તાત્રેય ‘કાકાસાહેબ’ બનીને મહેકતા રહ્યા. ગુજરાતને એક ‘સવાઇ ગુજરાતી’ સાહિત્યકાર પ્રાપ્ત થયા. કાકાસાહેબની કલમે અનેક ક્ષેત્રોમાં ખેડાણ... Continue Reading →
: ભાગ્ય બડા તો રામભજ : બખત બડા કછુ દેહ :
મહેસાણા જિલ્લાના જોટાણા ગામના ધાનડા શાખાના ચારણ અને આજીવન શિક્ષક ત્રિકમભાઇ સદૈવ કર્મશીલ રહેલા છે. શિક્ષણ એ તેમના રસનો મૂળ વિષય પરંતુ જીવનના બીજા અનેક ક્ષેત્રોમાં પણ તેમણે યોગદાન આપેલુ છે. તેમણે કરેલા અનેક કામોમાં પવિત્ર હરિસર ગ્રંથના ભાષાંત્તરનું કામ અનન્ય છે. ત્રિકમભાઇ આપણા સૌના અભિનંદનને પાત્ર છે. અનુવાદકનું કાર્ય હંમેશા કપરું હોય છે. કારણ... Continue Reading →
: વાટે….ઘાટે…. :: માંડી મેં તો મનના ઉમંગ કેરી લહાણી રે… :
ફળ પરથી વૃક્ષની અમાપ સમૃધ્ધિનો અણસાર આવે તેમ નારાયણ દેસાઇના જીવનને તથા તેમની અવિરત કર્મશિલતાને જોઇને શ્રી મહાદેવભાઇ દેસાઇની જીવનભરની તપશ્ચર્યા સહેજે યાદ આવે છે. મહાદેવ દેસાઇની ચિરવિદાયને યાદ કરીને ગાંધીજી મહાદેવના મરણને યોગી તથા દેશભક્તના મરણ તરીકે ઓળખાવે છે. મહાદેવભાઇના મરણના સંદર્ભમાં એક ભાવપૂર્ણ વાત પ્રસિધ્ધ છે. સુશીલા નાયર ગાંધીજીને કહે છે : બાપુ,... Continue Reading →
: સંસ્કૃતિ : : સંસ્કૃતિ પુરુષ : કાકા સાહેબ કાલેલકર :
શાંતિનિકેતનના યુવાન અધ્યાપક દત્તાત્રેય બાલકુષ્ણ કાલેલકરને ગાંધીજીનો મેળાપ થયો. કોઇ અનેરા આકર્ષણથી આ યુવાન ગાંધીજી તરફ સહજ ભાવે ખેંચાયા. પરિણામ સ્વરૂપે દત્તુબાબુની શાંતિનિકેતનથી સાબરમતી આશ્રમની યાત્રા સંપન્ન થઇ. ગુરુદેવની વિશ્વવિદ્યાલયના અધ્યાપક સદાકાળ ગાંધી વિચારના સક્રિય સમર્થક બની રહ્યા. દત્તાત્રેય ‘કાકાસાહેબ’ બનીને મહેકતા રહ્યા. ગુજરાતને એક ‘સવાઇ ગુજરાતી’ સાહિત્યકાર પ્રાપ્ત થયા. કાકાસાહેબની કલમે અનેક ક્ષેત્રોમાં ખેડાણ... Continue Reading →
: સંસ્કૃતિ :: માંડી મેં તો મનના ઉમંગ કેરી લહાણી રે… :
ફળ પરથી વૃક્ષની અમાપ સમૃધ્ધિનો અણસાર આવે તેમ નારાયણ દેસાઇના જીવનને તથા તેમની અવિરત કર્મશિલતાને જોઇને શ્રી મહાદેવભાઇ દેસાઇની જીવનભરની તપશ્ચર્યા સહેજે યાદ આવે છે. મહાદેવ દેસાઇની ચિરવિદાયને યાદ કરીને ગાંધીજી મહાદેવના મરણને યોગી તથા દેશભક્તના મરણ તરીકે ઓળખાવે છે. મહાદેવભાઇના મરણના સંદર્ભમાં એક ભાવપૂર્ણ વાત પ્રસિધ્ધ છે. સુશીલા નાયર ગાંધીજીને કહે છે : બાપુ,... Continue Reading →