કરુણાના અવતાર સમાન ભગવાન ઇસુની સ્મૃતિ નાતાલના આ પવિત્ર દિવસોમાં થવી સ્વાભાવિક છે. ભગવાન ઇસુ કે તથાગત બુધ્ધના ઉજવળ પરંતુ કંટકભર્યા માર્ગે ચાલનારા કેટલાક વીરલાઓનું સ્મરણ તહેવારોના આ પવિત્ર દિવસોમાં થાય છે. કરુણા અને સ્નેહના સંદેશને જીવનમાં ઉતારી કેટલાક મહામના અને ઉદારમના માનવીઓએ દુનિયાના લોકોને પોતાના ભાંડું માનીને તેમની સેવામાં જીવતર ખપાવી દીધું છે. આવા... Continue Reading →
::સંસ્કૃતિ:: તપ, ચિંતન અને કરુણાનું ગુરુશિખર: કેદારનાથજી
કેદારનાથજીના ઉલ્લેખ સિવાય ગાંધીયુગની આકાશગંગાના તેજસ્વી તારલાઓનું દર્શન અધૂરુ રહે છે. ગાંધીજીના અડીખમ સાથી ઉપરાંત સંતોની સાદગી તથા સંયમભર્યા જીવનના નાથજી સીધા પ્રતિનિધિ હતા. આથીજ ગાંધી વિચારના સમર્થ પથદર્શક નારાયણ દેસાઇ નાથજીને “આધ્યાત્મિક જગતના આઇન્સ્ટાઇન” કહે છે. સાદા-સંયમી તથા આજન્મ ઉપાસકને છાજે તેવું જીવન જીવી જનાર કેદારનાથજીના જીવનની કરુણાની ક્ષિતિજો ખૂબ વિસ્તાર પામેલી હતી. એમનો... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : જીવન અંજલી થાજો : મારું જીવન અંજલી થાજો :
કરુણાના અવતાર સમાન ભગવાન ઇસુની સ્મૃતિ નાતાલના આ પવિત્ર દિવસોમાં થવી સ્વાભાવિક છે. ભગવાન ઇસુ કે તથાગત બુધ્ધના ઉજવળ પરંતુ કંટકભર્યા માર્ગે ચાલનારા કેટલાક વીરલાઓનું સ્મરણ તહેવારોના આ પવિત્ર દિવસોમાં થાય છે. કરુણા અને સ્નેહના સંદેશને જીવનમાં ઉતારી કેટલાક મહામના અને ઉદારમના માનવીઓએ દુનિયાના લોકોને પોતાના ભાંડું માનીને તેમની સેવામાં જીવતર ખપાવી દીધું છે. આવા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : બ્રહ્માનંદ સ્વામી અને ભૂજની વ્રજભાષા પાઠશાળા :
વ્રજભાષા પાઠશાળા - ભૂજ (કચ્છ)માં સાહિત્ય - સંગીત તેમજ અનેક વિદ્યાઓની જાણકારી ખાણ (રાજસ્થાન)ના કવિ લાડુદાનજીએ પ્રાપ્ત કરી છે. અભયાસ પૂર્ણ થયા બાદ પાઠશાળાના નામને ઉજ્વળ કરી શકે તેવા આ સમર્થ કવિ અનેક નાના-મોટા રાજવીઓના દરબારમાં જાય છે. કવિ પોતાની યશસ્વી વિદ્યા તેમજ ઊંચી બુધ્ધિ પ્રતિભાના કારણે અનેક રાજવીઓની પ્રસન્નતા પ્રાપ્ત કરીને આદર- સત્કાર પામે... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : માંડી મેં તો મનના ઉમંગ કેરી લહાણી રે… :
ફળ પરથી વૃક્ષની અમાપ સમૃધ્ધિનો અણસાર આવે તેમ નારાયણ દેસાઇના જીવનને તથા તેમની અવિરત કર્મશિલતાને જોઇને શ્રી મહાદેવભાઇ દેસાઇની જીવનભરની તપશ્ચર્યા સહેજે યાદ આવે છે. મહાદેવ દેસાઇની ચિરવિદાયને યાદ કરીને ગાંધીજી મહાદેવના મરણને યોગી તથા દેશભક્તના મરણ તરીકે ઓળખાવે છે. મહાદેવભાઇના મરણના સંદર્ભમાં એક ભાવપૂર્ણ વાત પ્રસિધ્ધ છે. સુશીલા નાયર ગાંધીજીને કહે છે : બાપુ,... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સંસ્કૃતિ પુરુષ : કાકા સાહેબ કાલેલકર :
શાંતિનિકેતનના યુવાન અધ્યાપક દત્તાત્રેય બાલકુષ્ણ કાલેલકરને ગાંધીજીનો મેળાપ થયો. કોઇ અનેરા આકર્ષણથી આ યુવાન ગાંધીજી તરફ સહજ ભાવે ખેંચાયા. પરિણામ સ્વરૂપે દત્તુબાબુની શાંતિનિકેતનથી સાબરમતી આશ્રમની યાત્રા સંપન્ન થઇ. ગુરુદેવની વિશ્વવિદ્યાલયના અધ્યાપક સદાકાળ ગાંધી વિચારના સક્રિય સમર્થક બની રહ્યા. દત્તાત્રેય ‘કાકાસાહેબ’ બનીને મહેકતા રહ્યા. ગુજરાતને એક ‘સવાઇ ગુજરાતી’ સાહિત્યકાર પ્રાપ્ત થયા. કાકાસાહેબની કલમે અનેક ક્ષેત્રોમાં ખેડાણ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : તપ, ચિંતન અને કરુણાનું ગુરુશિખર : કેદારનાથજી :
કેદારનાથજીના ઉલ્લેખ સિવાય ગાંધીયુગની આકાશગંગાના તેજસ્વી તારલાઓનું દર્શન અધૂરુ રહે છે. ગાંધીજીના અડીખમ સાથી ઉપરાંત સંતોની સાદગી તથા સંયમભર્યા જીવનના નાથજી સીધા પ્રતિનિધિ હતા. આથીજ ગાંધી વિચારના સમર્થ પથદર્શક નારાયણ દેસાઇ નાથજીને “આધ્યાત્મિક જગતના આઇન્સ્ટાઇન” કહે છે. સાદા-સંયમી તથા આજન્મ ઉપાસકને છાજે તેવું જીવન જીવી જનાર કેદારનાથજીના જીવનની કરુણાની ક્ષિતિજો ખૂબ વિસ્તાર પામેલી હતી. એમનો... Continue Reading →
: વાટે….ઘાટે…. : : જીવન અંજલી થાજો : મારું જીવન અંજલી થાજો :
કરુણાના અવતાર સમાન ભગવાન ઇસુની સ્મૃતિ નાતાલના આ પવિત્ર દિવસોમાં થવી સ્વાભાવિક છે. ભગવાન ઇસુ કે તથાગત બુધ્ધના ઉજવળ પરંતુ કંટકભર્યા માર્ગે ચાલનારા કેટલાક વીરલાઓનું સ્મરણ તહેવારોના આ પવિત્ર દિવસોમાં થાય છે. કરુણા અને સ્નેહના સંદેશને જીવનમાં ઉતારી કેટલાક મહામના અને ઉદારમના માનવીઓએ દુનિયાના લોકોને પોતાના ભાંડું માનીને તેમની સેવામાં જીવતર ખપાવી દીધું છે. આવા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : તપ, ચિંતન અને કરુણાનું ગુરુશિખર : કેદારનાથજી :
કેદારનાથજીના ઉલ્લેખ સિવાય ગાંધીયુગની આકાશગંગાના તેજસ્વી તારલાઓનું દર્શન અધૂરુ રહે છે. ગાંધીજીના અડીખમ સાથી ઉપરાંત સંતોની સાદગી તથા સંયમભર્યા જીવનના નાથજી સીધા પ્રતિનિધિ હતા. આથીજ ગાંધી વિચારના સમર્થ પથદર્શક નારાયણ દેસાઇ નાથજીને “આધ્યાત્મિક જગતના આઇન્સ્ટાઇન” કહે છે. સાદા-સંયમી તથા આજન્મ ઉપાસકને છાજે તેવું જીવન જીવી જનાર કેદારનાથજીના જીવનની કરુણાની ક્ષિતિજો ખૂબ વિસ્તાર પામેલી હતી. એમનો... Continue Reading →
: વાટે….ઘાટે…. : : બ્રહ્માનંદ સ્વામી અને ભૂજની વ્રજભાષા પાઠશાળા :
વ્રજભાષા પાઠશાળા - ભૂજ (કચ્છ)માં સાહિત્ય - સંગીત તેમજ અનેક વિદ્યાઓની જાણકારી ખાણ (રાજસ્થાન)ના કવિ લાડુદાનજીએ પ્રાપ્ત કરી છે. અભયાસ પૂર્ણ થયા બાદ પાઠશાળાના નામને ઉજ્વળ કરી શકે તેવા આ સમર્થ કવિ અનેક નાના-મોટા રાજવીઓના દરબારમાં જાય છે. કવિ પોતાની યશસ્વી વિદ્યા તેમજ ઊંચી બુધ્ધિ પ્રતિભાના કારણે અનેક રાજવીઓની પ્રસન્નતા પ્રાપ્ત કરીને આદર- સત્કાર પામે... Continue Reading →