: સંસ્કૃતિ : : દરબાર શ્રી ગોપાળદાસ : ‘‘આપ તો કાળના પિતા !’’ :

સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મ ધારણ કરીને સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરનાર ગાંધીજી સૌરાષ્ટ્ર – ગુજરાતની અનેક ઉજળી ઘટનાઓ સાથે સંકળાયેલા છે. ગાંધીજીની કચ્છ – કાઠીયાવાડની મુલાકાતોનું અલગ ઐતિહાસિક મૂલ્ય છે. ૧૯૨૦ માં મહાત્મા ગાંધી ટિળક સ્વરાજ ફંડ માટે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવ્યા. ફંડ ઉઘરાવવા માટે ઝોળી ફેરવવાની ગાંધીજીની એક અલગ પધ્ધતિ હતી તે જ રીતે... Continue Reading →

: સંસ્કૃતિ : : પગ પગ ભમ્યા પહાડ : ધરા છાંડ રાખ્યો ધરમ :

રાજસ્થાનના સુપ્રસિધ્ધ ક્રાંતિકારી કવિ કેસરીસિંહજી બારહઠ્ઠ (૧૮૭૨-૧૯૪૧) મા જગદંબાને પ્રાર્થના કરતા લખે છે : સંતાન સચ્ચે અભય હો તેરેહી તારન તરની હમ સામર્થ્યદે મા કર સકેં યહ સિધ્ધ ચારન બરન હમ બહોત સોયે ગાઢ નિંદ્રા ચાહતે જાગરન હમ સ્વાતંત્ર્યકી તુ મહાસાગર તેરે હી હૈ નિરઝરન હમ.       વીરતા અને સામર્થ્યના આજીવન ઉપાસક ક્રાંતિકારી કવિ કેશરીસિંહજી... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : જશનામી જડશે નહિ : જૈમલ તારી જોડ :

જેમલ બીજી જોડ નજરું નાખ્યે નો મળી સવસાચી સરમોડ, છોરું તું સોરઠ તણું કૈં જન્મ્યા કૈં જનમશે લેખક લાખ કરોડ, (પણ) જહનામી જડશે નહિ જૈમલ તારી જોડ. કવિ શ્રી દુલા ભાયા કાગ તથા બાપલભાઇ ગઢવીના ઉપરના અર્થસભર શબ્દોમાં જયમલ્લભાઇ પરમારની પ્રતિભાના દર્શન થાય છે. આપણાં સાહિત્યની શોભા વધારીને જનારા અનેક ધન્યનામ સાહિત્યકારો છે. આ બધા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : દરબાર શ્રી ગોપાળદાસ : ‘‘આપ તો કાળના પિતા !’’ :

સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મ ધારણ કરીને સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરનાર ગાંધીજી સૌરાષ્ટ્ર – ગુજરાતની અનેક ઉજળી ઘટનાઓ સાથે સંકળાયેલા છે. ગાંધીજીની કચ્છ – કાઠીયાવાડની મુલાકાતોનું અલગ ઐતિહાસિક મૂલ્ય છે. ૧૯૨૦ માં મહાત્મા ગાંધી ટિળક સ્વરાજ ફંડ માટે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવ્યા. ફંડ ઉઘરાવવા માટે ઝોળી ફેરવવાની ગાંધીજીની એક અલગ પધ્ધતિ હતી તે જ રીતે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : દેવ દીવાળીના પાવન પર્વે શ્રીમદનું સ્મરણ :

વીસમી સદીના યુગપુરુષ તરીકે સમગ્ર વિશ્વ જેમના વિચારોનો આદર કરે છે તેવા મહાત્મા ગાંધી લખે છે : " મારી ઉપર ત્રણ વ્યક્તિઓએ ઊંડી છાપ પાડી છે. તેમાં ટોલ્સટોય, રસ્કિન તથા રાયચંદભાઇ  (શ્રીમદ્ રાજચન્દ્ર) નો સમાવેશ થાય છે...... રાયચંદભાઇ સાથેના સંબંધથી હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઇએ તે મળે તેમ છે એવો વિશ્વાસ બેઠો.... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : પગ પગ ભમ્યા પહાડ : ધરા છાંડ રાખ્યો ધરમ :

રાજસ્થાનના સુપ્રસિધ્ધ ક્રાંતિકારી કવિ કેસરીસિંહજી બારહઠ્ઠ (૧૮૭૨-૧૯૪૧) મા જગદંબાને પ્રાર્થના કરતા લખે છે : સંતાન સચ્ચે અભય હો તેરેહી તારન તરની હમ સામર્થ્યદે મા કર સકેં યહ સિધ્ધ ચારન બરન હમ બહોત સોયે ગાઢ નિંદ્રા ચાહતે જાગરન હમ સ્વાતંત્ર્યકી તુ મહાસાગર તેરે હી હૈ નિરઝરન હમ. વીરતા અને સામર્થ્યના આજીવન ઉપાસક ક્રાંતિકારી કવિ કેશરીસિંહજી (રાજસ્થાન)... Continue Reading →

: વાટે….ઘાટે…. : : જશનામી જડશે નહિ : જૈમલ તારી જોડ :

જેમલ બીજી જોડ નજરું નાખ્યે નો મળી સવસાચી સરમોડ, છોરું તું સોરઠ તણું કૈં જન્મ્યા કૈં જનમશે લેખક લાખ કરોડ, (પણ) જહનામી જડશે નહિ જૈમલ તારી જોડ. કવિ શ્રી દુલા ભાયા કાગ તથા બાપલભાઇ ગઢવીના ઉપરના અર્થસભર શબ્દોમાં જયમલ્લભાઇ પરમારની પ્રતિભાના દર્શન થાય છે. આપણાં સાહિત્યની શોભા વધારીને જનારા અનેક ધન્યનામ સાહિત્યકારો છે. આ બધા... Continue Reading →

: વાટે….ઘાટે…. : : દરબાર શ્રી ગોપાળદાસ : ‘‘આપ તો કાળના પિતા !’’ :

સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મ ધારણ કરીને સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરનાર ગાંધીજી સૌરાષ્ટ્ર – ગુજરાતની અનેક ઉજળી ઘટનાઓ સાથે સંકળાયેલા છે. ગાંધીજીની કચ્છ – કાઠીયાવાડની મુલાકાતોનું અલગ ઐતિહાસિક મૂલ્ય છે. ૧૯૨૦ માં મહાત્મા ગાંધી ટિળક સ્વરાજ ફંડ માટે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવ્યા. ફંડ ઉઘરાવવા માટે ઝોળી ફેરવવાની ગાંધીજીની એક અલગ પધ્ધતિ હતી તે જ રીતે... Continue Reading →

: સંસ્કૃતિ : : દેવ દીવાળીના પાવન પર્વે શ્રીમદનું સ્મરણ :

વીસમી સદીના યુગપુરુષ તરીકે સમગ્ર વિશ્વ જેમના વિચારોનો આદર કરે છે તેવા મહાત્મા ગાંધી લખે છે : " મારી ઉપર ત્રણ વ્યક્તિઓએ ઊંડી છાપ પાડી છે. તેમાં ટોલ્સટોય, રસ્કિન તથા રાયચંદભાઇ  (શ્રીમદ્ રાજચન્દ્ર) નો સમાવેશ થાય છે...... રાયચંદભાઇ સાથેના સંબંધથી હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઇએ તે મળે તેમ છે એવો વિશ્વાસ બેઠો.... Continue Reading →

: ક્ષણના ચણીબોર :: દેવ દીવાળીના પાવન પર્વે શ્રીમદનું સ્મરણ :

વીસમી સદીના યુગપુરુષ તરીકે સમગ્ર વિશ્વ જેમના વિચારોનો આદર કરે છે તેવા મહાત્મા ગાંધી લખે છે : " મારી ઉપર ત્રણ વ્યક્તિઓએ ઊંડી છાપ પાડી છે. તેમાં ટોલ્સટોય, રસ્કિન તથા રાયચંદભાઇ  (શ્રીમદ્ રાજચન્દ્ર) નો સમાવેશ થાય છે...... રાયચંદભાઇ સાથેના સંબંધથી હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઇએ તે મળે તેમ છે એવો વિશ્વાસ બેઠો.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑