: વાટે…. ઘાટે…. : પત્રકારત્વને દિશા તથા દ્રષ્ટિ આપનાર મનીષી :

‘‘ જેમની સત્તાનો સૂર્ય કદી અસ્ત પામતો નથી ’’ તેવી ઉક્તિ પ્રચલીત હતી તે બ્રિટીશ સત્તાધિશોએ તેમની હકૂમતના ઊંડા તથા મજબૂત પાયા સમગ્ર હિન્દુસ્તાનની ભૂમિમાં ખોડી દીધા હતા. તેમનો વિરોધ કરવાનો કોઇ વિચાર પણ કેમ કરી શકે ? વિરોધ કરનાર મરજીવાઓ માટે આંદામાનની જેલ કે ફાંસીનો ફંદો તૈયાર રાખવામાં આવતો હતો. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રના દેશી... Continue Reading →

: સંસ્કૃતિ : : આઝાદ દેશમાં નાગરિક ધર્મનું મૂલ્ય :

એક પરીચિત અને સુશિક્ષિત યુવાનને તેના મોંઘા અને આધુનિક મોટરબાઇક સાથે બેઠેલો જોયો. એક જાણીતી આઇટી કંપનીમાં તે સારા પગારથી કામ કરે છે. ઓફિસ જવાના સમયે અને શેરીના અંદરના ભાગમાં તેને બેઠેલો જોયો તેથી નવાઇ લાગી. તેના મોં પર ગુસ્સા મિશ્રીત કંટાળાનો ભાવ જોતાં થોડું વિશેષ કુતૂહુલ થયું. નજીક જઇને પૂછ્યું : ‘‘ કેમ ઓફિસે... Continue Reading →

  : ક્ષણના ચણીબોર : ‘‘આપણે આપણાં નાગરિક ધર્મ બાબતમાં સજાગ છીએ ?’’ :

  એક પરીચિત અને સુશિક્ષિત યુવાનને તેના મોંઘા અને આધુનિક મોટરબાઇક સાથે બેઠેલો જોયો. એક જાણીતી આઇટી કંપનીમાં તે સારા પગારથી કામ કરે છે. ઓફિસ જવાના સમયે અને શેરીના અંદરના ભાગમાં તેને બેઠેલો જોયો તેથી નવાઇ લાગી. તેના મોં પર ગુસ્સા મિશ્રીત કંટાળાનો ભાવ જોતાં થોડું વિશેષ કુતૂહુલ થયું. નજીક જઇને પૂછ્યું : ‘‘ કેમ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : હાક વાગે પાછા નવ હઠીએ : બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ :

ગઢડામાં પરમ ભક્ત દાદા ખાચરના દરબારમાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સહજાનંદ સ્વામી પોતાના બે તેજસ્વી શિષ્યો સાથે નિજાનંદથી બેઠા હતા. આ બે પ્રતાપી શિષ્યો સ્વામી મુક્તાનંદ તથા સ્વામી બ્રહ્માનંદ હતાં. જગતના કલ્યાણ માટે તથા આત્મ ઉન્નતિ માટે તેઓ સહજાનંદ સ્વામી સાથે વાર્તાલાપ કરતા હતા. મહારાજે તે સમયે જે વાત કરી તે સુપ્રસિધ્ધ વચનામૃતનો ભાગ છે. ઉપરાંત... Continue Reading →

ચારણી સાહિત્ય

ચારણી સાહિત્ય એ પ્રકૃતિ તથા પરમેશ્વરની આરાધના કરતું શાસ્ત્ર છે. આ સાહિત્યના મેઘધનુષી રંગોમાં વીરતાના પ્રસંગોનું પણ અનેરું મહત્વ છે. શૂરવીરો અને દાતારોને ચારણ કવિઓએ આરાધ્યા છે અને જીવતા જાગતા રાખ્યા છે. અન્ય સૌ કદાચ આ લોકોને વિસરી ગયા હોય તો પણ ચારણી સાહિત્યના કાળજયી પ્રવાહે સંતો અને શૂરોને ફરી ફરી જગત સાહિત્યના કેન્દ્રસ્થાને મૂક્યા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑