પંચ મહાભૂતના બનેલા આ દેહનો સંબંધ જળ – જમીન સાથે નાળ – સંબંધ જેવો સાહજિક છે. આથીજ જમીનથી અળગા થવાનું માનવ કે કદાચ સજીવ માત્ર પસંદ કરતાં નથી. અથર્વવેદના ઋષિએ આથીજ ભૂમિ તથા માનવીના જોડાણને માતા – સંતાનના જોડાણ તરીકે ઓળખાવ્યું છે. આથી જમીનની સાહજિક ઝંખના સાથે ૧૮ એપ્રિલ-૧૯૫૧ ના દિવસે કેટલાક ભૂમિહીન લોકોએ નિરંતર... Continue Reading →
: સંસ્કૃતિ : : પત્રકારત્વને દિશા તથા દ્રષ્ટિ આપનાર મનીષી :
‘‘ જેમની સત્તાનો સૂર્ય કદી અસ્ત પામતો નથી ’’ તેવી ઉક્તિ પ્રચલીત હતી તે બ્રિટીશ સત્તાધિશોએ તેમની હકૂમતના ઊંડા તથા મજબૂત પાયા સમગ્ર હિન્દુસ્તાનની ભૂમિમાં ખોડી દીધા હતા. તેમનો વિરોધ કરવાનો કોઇ વિચાર પણ કેમ કરી શકે ? વિરોધ કરનાર મરજીવાઓ માટે આંદામાનની જેલ કે ફાંસીનો ફંદો તૈયાર રાખવામાં આવતો હતો. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રના દેશી... Continue Reading →
: ક્ષણના ચણીબોર : પત્રકારત્વને દિશા તથા દ્રષ્ટિ આપનાર મનીષી :
‘‘ જેમની સત્તાનો સૂર્ય કદી અસ્ત પામતો નથી ’’ તેવી ઉક્તિ પ્રચલીત હતી તે બ્રિટીશ સત્તાધિશોએ તેમની હકૂમતના ઊંડા તથા મજબૂત પાયા સમગ્ર હિન્દુસ્તાનની ભૂમિમાં ખોડી દીધા હતા. તેમનો વિરોધ કરવાનો કોઇ વિચાર પણ કેમ કરી શકે ? વિરોધ કરનાર મરજીવાઓ માટે આંદામાનની જેલ કે ફાંસીનો ફંદો તૈયાર રાખવામાં આવતો હતો. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રના દેશી... Continue Reading →
: નાગરિક ધર્મ : સૌનો ધર્મ :
એક પરીચિત અને સુશિક્ષિત યુવાનને તેના મોંઘા અને આધુનિક મોટરબાઇક સાથે બેઠેલો જોયો. એક જાણીતી આઇટી કંપનીમાં તે સારા પગારથી કામ કરે છે. ઓફિસ જવાના સમયે અને શેરીના અંદરના ભાગમાં તેને બેઠેલો જોયો તેથી નવાઇ લાગી. તેના મોં પર ગુસ્સા મિશ્રીત કંટાળાનો ભાવ જોતાં થોડું વિશેષ કુતૂહુલ થયું. નજીક જઇને પૂછ્યું : ‘‘ કેમ... Continue Reading →
: પ્રજા વત્સલ રાજવી : રુસ્વા મઝલૂમી :
કોઇ સત્તાધારી વ્યક્તિ સત્તા કેટલા સમય માટે ભોગવે છે તે વાત ઐતિહાસિક વિગતોની જાળવણી કરવા માટે જરૂર ઉપયોગી થાય. પરંતુ શાસનમાં ટૂંકા ગાળા માટે પણ રહેલ શાસકનું સ્થાન તેના કાર્યોથી પ્રજાના હૈયામાં કોતરાઇ જતું હોય છે. ભારતના દ્વિતીય વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી આ વાતનું જ્વલંત ઉદાહરણ છે. આપણે સ્વાધિનતા મેળવી તે પહેલા બ્રિટીશ હકૂમત ઉપરાંત દેશી... Continue Reading →
: મીઠાં અને મર્મી માનવની વિદાય :
લોકહૈયામાં બીરાજેલા હેમુ ગઢવીની ઓચિંતી વિદાયને પાંચ દાયકાનો સમય જોત જોતામાં પસાર થયો છે. હેમુભાઇ જાણે કાર્યક્રમો – નાટકો તથા આકાશવાણીના માધ્યમથી સૌરાષ્ટ્ર-કચ્છના ગામડે ગામડે પહોંચ્યા હતા. અચાનક તેઓના જવાથી લોકસાહિત્યના ચાહક વર્ગમાં એક સન્નાટો પ્રસરી ગયો હતો. આમ થવા પાછળના કારણો પણ હતા. હેમુ ગઢવીની ખોટ કોણ પૂરી શકશે ? લોકોના મનમાં આ... Continue Reading →
: મેઘાણી, આકાશવાણી અને હેમુ ગઢવી :
બગવદરના મેરાણી ઢેલીબેનને ત્યાં અને ગામ સમસ્તમાં એક ઇંતેજારીનો તથા ઉત્સુક્તાનો માહોલ ઊભો થયો છે. મેઘાણી જેવા મહેમાન ઢેલીબેનને ત્યાં આવીને ઉતર્યા છે. ‘‘ધોળા ધોળા લૂગડામાં મોટી મોટી આંખો વાળા’’ મેમાનને જોઇનેજ આવકાર દેવાનું મન થાય તેવી પ્રતિતિ ઢેલીબેનને થઇ છે. ઢેલીબેન તેમના મીઠા કંઠે અસલ ઢાળમાં લોકગીતો ગાતા જાય અને મહેમાન સ્ફુર્તિથી પોતાની નોંધપોથીમાં... Continue Reading →
: વાટે…. ઘાટે…. : મેઘાણી, આકાશવાણી અને હેમુ ગઢવી :
બગવદરના મેરાણી ઢેલીબેનને ત્યાં અને ગામ સમસ્તમાં એક ઇંતેજારીનો તથા ઉત્સુક્તાનો માહોલ ઊભો થયો છે. મેઘાણી જેવા મહેમાન ઢેલીબેનને ત્યાં આવીને ઉતર્યા છે. ‘‘ધોળા ધોળા લૂગડામાં મોટી મોટી આંખો વાળા’’ મેમાનને જોઇનેજ આવકાર દેવાનું મન થાય તેવી પ્રતિતિ ઢેલીબેનને થઇ છે. ઢેલીબેન તેમના મીઠા કંઠે અસલ ઢાળમાં લોકગીતો ગાતા જાય અને મહેમાન સ્ફુર્તિથી પોતાની નોંધપોથીમાં... Continue Reading →
: વાટે….ઘાટે…. : ‘‘નાગરિક ધર્મ અને આપણી જાગૃતિ’’ :
એક પરીચિત અને સુશિક્ષિત યુવાનને તેના મોંઘા અને આધુનિક મોટરબાઇક સાથે બેઠેલો જોયો. એક જાણીતી આઇટી કંપનીમાં તે સારા પગારથી કામ કરે છે. ઓફિસ જવાના સમયે અને શેરીના અંદરના ભાગમાં તેને બેઠેલો જોયો તેથી નવાઇ લાગી. તેના મોં પર ગુસ્સા મિશ્રીત કંટાળાનો ભાવ જોતાં થોડું વિશેષ કુતૂહુલ થયું. નજીક જઇને પૂછ્યું : ‘‘ કેમ... Continue Reading →
: ….વાટે….ઘાટે…. : ક્યાંક જાગે કલંદરી ગાફિલ : એ ન હો તો કલામ ખાલી છે :
‘‘ સૌરાષ્ટ્રના કોઇ નાનકડા ગામને પાદર આવેલા નાના શા મંદિરના ઓટા પર બેસી ખોળામાં રામસાગર લઇ, ધીમા સૂરે, સૂઝે તેવા ભજનો ગાતા કોઇ અલ્હડ બાવાનો હું સીધો વારસદાર છું. તે વારસો જાળવવો કઠણ છે, છતાં અણઘડ વાણીમાં જેવાં આવડે તેવા ભજનો ગાઇ મારો રામ રીઝવવા મથું છું. ’’ લગભગ ચાર દાયકા પહેલા આપણી વચ્ચેથી આચિંતાજ... Continue Reading →