આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવશે કે કેમ તથા તેમ થશે તો પણ ક્યારે થશે તેની અનિશ્ચિતતા તથા ચિંતા ઘણા લોકોના મનમાં હતી. ગોરી હકૂમતની નાગચૂડ સખત હોય તેવો એ સમય હતો. ગાંધીજી દેશના નક્શા ઉપર દેખાયા હતા અને જોત જોતામાં છવાઇ ગયા હતા. કવિ નાનાલાલ (૧૮૭૭ – ૧૯૪૬) ગાંધીજી કરતા આઠ વર્ષ નાના હતા.... Continue Reading →
: વસંતના વૈભવની શુભકામનાઓ સાથે :
પ્રમુખશ્રી ગાંધીનગર સાહિત્ય સભા ગાંધીનગર સાહિત્ય સભાની બે દાયકાની યાદગાર યાત્રા ગાંધીનગરાઓ વિસરી શકે તેવી નથી. ‘‘ ગમતાનો ગુલાલ ’’ કરવાના ધ્યેય સાથે આ સંસ્થાએ નગરમાં સાહિત્યની સૌરભ સદા જીવંત અને મહેકતી રાખી છે. સાહિત્ય સભાના બે દાયકાના ગાળામાં તેનું પોષણ તથા જતન કરનારા તમામ પૂર્વ પ્રમુખો તથા અનેક સાહિત્ય પ્રેમીઓ આપણાં અભિનંદનના અધિકારી છે.... Continue Reading →
: ક્ષણના ચણીબોર: લહેરી છે એ, લહેરી રહે રાખે સૌને લહેરમાં:
એક સમયે ધીકતા બંદર તરીકે વેપાર-ઉદ્યોગથી ધબકતા ધોલેરા નગર કાળના પ્રવાહમાં થોડું સુમસામ બનેલું ભાસતું હતું. અહીંના અનેક રહેવાસીઓ –વેપારીઓ બહાર સ્થળાંતર કરી ગયા હતા. તેમ છતાં કેટલાક મહત્વના કારણોસર ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ મહાત્મા ગાંધીજીની નમક સત્યાગ્રહના એલાનના સંદર્ભમાં સૌરાષ્ટ્રમાં બે સ્થળે નમક સત્યાગ્રહના મોરચા ખોલવાનો નિર્ણય કર્યેા હતો. આ સ્થળો એટલે વીરમગામ તથા... Continue Reading →
: મળતાં… હળતાં… : જાગો ભાઇ ! જાગો : ધનાભાનું નિત્ય સૂત્ર :
સંસ્થાઓમાં અનેક વ્યક્તિઓના ચારિત્ર્ય નિર્માણનું કાર્ય થતું હોય છે. કદાચ આજ કારણસર ગુરુદેવ ટાગોરે શાંતિ નિકેતનના પાયા નાખ્યા હશે. ગાંધીજી જેવા દ્રષ્ટિવાન પુરુષે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હશે. નાનાભાઇ ભટ્ટ જેવા કેળવણીકારે દક્ષિણામૂર્તિ દેવના નામે તથા તેમની શાક્ષીએ ભાવનગરમાં દક્ષિણામૂર્તિની ઇમારત કંડારી હશે. હજુ ગઇકાલનીજ ઘટના યાદ કરીએ. જૂનાગઢના કુમારો માટેના ચારણ છાત્રાલયની સ્થાપના કરવાની... Continue Reading →
: વાટે… ઘાટે… : લહેરી છે એ, લહેરી રહે રાખે સૌને લહેરમાં:
એક સમયે ધીકતા બંદર તરીકે વેપાર-ઉદ્યોગથી ધબકતા ધોલેરા નગર કાળના પ્રવાહમાં થોડું સુમસામ બનેલું ભાસતું હતું. અહીંના અનેક રહેવાસીઓ –વેપારીઓ બહાર સ્થળાંતર કરી ગયા હતા. તેમ છતાં કેટલાક મહત્વના કારણોસર ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ મહાત્મા ગાંધીજીની નમક સત્યાગ્રહના એલાનના સંદર્ભમાં સૌરાષ્ટ્રમાં બે સ્થળે નમક સત્યાગ્રહના મોરચા ખોલવાનો નિર્ણય કર્યેા હતો. આ સ્થળો એટલે વીરમગામ તથા... Continue Reading →
: સંસ્કૃતિ: લહેરી છે એ, લહેરી રહે રાખે સૌને લહેરમાં:
એક સમયે ધીકતા બંદર તરીકે વેપાર-ઉદ્યોગથી ધબકતા ધોલેરા નગર કાળના પ્રવાહમાં થોડું સુમસામ બનેલું ભાસતું હતું. અહીંના અનેક રહેવાસીઓ –વેપારીઓ બહાર સ્થળાંતર કરી ગયા હતા. તેમ છતાં કેટલાક મહત્વના કારણોસર ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ મહાત્મા ગાંધીજીની નમક સત્યાગ્રહના એલાનના સંદર્ભમાં સૌરાષ્ટ્રમાં બે સ્થળે નમક સત્યાગ્રહના મોરચા ખોલવાનો નિર્ણય કર્યેા હતો. આ સ્થળો એટલે વીરમગામ તથા... Continue Reading →