કોઇપણ નગરની શોભા તેમાં વસનારા સારસ્વતોથી વૃધ્ધિ પામે છે. નગરના કેટલાક લોકો પોતાના આ સરસ્વતી ઉપાસકોનું સન્માન કરે તો એ પ્રસંગ સોનામાં સુગંધ મળે તેવો રૂડો દીસે છે. આવા એક શબદના એકનિષ્ઠ ઉપાસક અને સમર્થ સર્જક ચન્દ્રકાન્ત શેઠનું સન્માન અમદાવાદમાં ૧૪ મે ૨૦૧૬ના રોજ થયું તે આ બળબળતા ઉનાળે પણ શીતળતાનો અને સંતોષનો ભાવ પ્રગટાવે... Continue Reading →
: સંસ્કૃતિ : : અંતર મમ વિકસિત કરો, અંતરતર હે – :
સાંજનું વ્યક્તિત્વ જ સોહામણું તથા રળિયામણું હોય છે. તેમાં પણ વગડાની સાંજનું સ્વરૂપ તો સાક્ષાત પરમ તત્વના દર્શનની અનુભૂતિ કરાવે તેવું સુંદર હોય છે. સાંજના આવા કોઇ સોહામણા સમયે કલકત્તાથી એક મોટા તથા સમૃધ્ધ જમીનદાર પાલખીમાં વગડો વિંધતા જતાં હોય છે. વગડો સૂકો તથા વેરાન છે. એવામાં એકાએકજ પાલખીમાં બેઠેલા દ્રષ્ટિવાન જમીનદારને બે ઘટાદાર વૃક્ષો... Continue Reading →
: વાટે….ઘાટે…. : અંતર મમ વિકસિત કરો, અંતરતર હે – :
સાંજનું વ્યક્તિત્વ જ સોહામણું તથા રળિયામણું હોય છે. તેમાં પણ વગડાની સાંજનું સ્વરૂપ તો સાક્ષાત પરમ તત્વના દર્શનની અનુભૂતિ કરાવે તેવું સુંદર હોય છે. સાંજના આવા કોઇ સોહામણા સમયે કલકત્તાથી એક મોટા તથા સમૃધ્ધ જમીનદાર પાલખીમાં વગડો વિંધતા જતાં હોય છે. વગડો સૂકો તથા વેરાન છે. એવામાં એકાએકજ પાલખીમાં બેઠેલા દ્રષ્ટિવાન જમીનદારને બે ઘટાદાર વૃક્ષો... Continue Reading →
: વાટે….. ઘાટે….. : રાષ્ટ્રીય પુસ્તક મેળામાં કાગની વાતો :
એકવાર મેઘાણીભાઇને કોઇએ પૂછ્યું : ‘‘ મેઘાણીભાઇ, તમે કવિ કાગને મળ્યા છો ? ’’ મેઘાણીભાઇએ જવાબમાં ના કહી. આથી પ્રશ્ન પૂછનારે વાતનો દોર લંબાવતા કહ્યું : ‘‘ મેઘાણીભાઇ ! તમે તેમને જરૂર મળજો. કવિ કાગ તો ફાટેલ પિયાલાનો ચારણ કવિ છે. ’’ મેઘાણીભાઇના મનમાં આ શબ્દો જાણે કોતરાઇ ગયા. ‘‘ ફાટેલ પિયાલાનો કવિ ! ’’... Continue Reading →
: સંસ્કૃતિ : : અજીબ ઇલમ હૈ હમરે અંદર : કણકણ દેખો મસ્ત કલંદર :
કોઇપણ નગરની શોભા તેમાં વસનારા સારસ્વતોથી વૃધ્ધિ પામે છે. નગરના કેટલાક લોકો પોતાના આ સરસ્વતી ઉપાસકોનું સન્માન કરે તો એ પ્રસંગ સોનામાં સુગંધ મળે તેવો રૂડો દીસે છે. સારસ્વતના સન્માનથી સન્માન કરે તેની ગરિમા વધે છે. જોકે મોટાભાગે સુયોગ્ય અને સન્માનિત સાક્ષરોને પોતાના આવા સન્માનથી ભાગ્યે જ કશો ફરક પડતો હોય છે. આવા એક શબદના... Continue Reading →
: વિહત મા ના વધામણાં :
ચૈત્ર માસની નવરાત્રીના શુભ દિવસો ચાલે છે. માતૃશક્તિની ઉપાસના કરવાનો આ શુભ કાળ છે. અનાદિકાળથી દેવાધિદેવ સૂર્યનારાયણ ઉગમણી દિશાએથી પ્રગટ થઇ સુષ્ટિના ગાઢ તિમિરને દૂર કરે છે. શ્રધ્ધા તથા આશારૂપી નૂતન પ્રકાશને ફેલાવીને જગત પરનું પોતાનું પ્રકાશવંતુ સામ્રાજ્ય પ્રસ્થાપિત કરે છે. આ રીતેજ સમયે સમયે પ્રગટ થયેલા ચારણ આઇઓએ સમગ્ર સમાજમાં સંસ્કાર, શ્રધ્ધા તથા ઉત્તમ... Continue Reading →
: સંસ્કૃતિ : : રાષ્ટ્રીય પુસ્તક મેળામાં કાગની વાતો :
એકવાર મેઘાણીભાઇને કોઇએ પૂછ્યું : ‘‘ મેઘાણીભાઇ, તમે કવિ કાગને મળ્યા છો ? ’’ મેઘાણીભાઇએ જવાબમાં ના કહી. આથી પ્રશ્ન પૂછનારે વાતનો દોર લંબાવતા કહ્યું : ‘‘ મેઘાણીભાઇ ! તમે તેમને જરૂર મળજો. કવિ કાગ તો ફાટેલ પિયાલાનો ચારણ કવિ છે. ’’ મેઘાણીભાઇના મનમાં આ શબ્દો જાણે કોતરાઇ ગયા. ‘‘ ફાટેલ પિયાલાનો કવિ ! ’’... Continue Reading →
: ક્ષણના ચણીબોર : અજીબ ઇલમ હૈ હમરે અંદર : કણકણ દેખો મસ્ત કલંદર :
કોઇપણ નગરની શોભા તેમાં વસનારા સારસ્વતોથી વૃધ્ધિ પામે છે. નગરના કેટલાક લોકો પોતાના આ સરસ્વતી ઉપાસકોનું સન્માન કરે તો એ પ્રસંગ સોનામાં સુગંધ મળે તેવો રૂડો દીસે છે. આવા એક શબદના એકનિષ્ઠ ઉપાસક અને સમર્થ સર્જક ચન્દ્રકાન્ત શેઠનું સન્માન અમદાવાદમાં ૧૪ મે ૨૦૧૬ના રોજ થયું તે આ બળબળતા ઉનાળે પણ શીતળતાનો અને સંતોષનો ભાવ પ્રગટાવે... Continue Reading →
: ક્ષણના ચણીબોર : અંતર મમ વિકસિત કરો, અંતરતર હે – :
સાંજનું વ્યક્તિત્વ જ સોહામણું તથા રળિયામણું હોય છે. તેમાં પણ વગડાની સાંજનું સ્વરૂપ તો સાક્ષાત પરમ તત્વના દર્શનની અનુભૂતિ કરાવે તેવું સુંદર હોય છે. સાંજના આવા કોઇ સોહામણા સમયે કલકત્તાથી એક મોટા તથા સમૃધ્ધ જમીનદાર પાલખીમાં વગડો વિંધતા જતાં હોય છે. વગડો સૂકો તથા વેરાન છે. એવામાં એકાએકજ પાલખીમાં બેઠેલા દ્રષ્ટિવાન જમીનદારને બે ઘટાદાર વૃક્ષો... Continue Reading →
: ક્ષણના ચણીબોર : રાષ્ટ્રીય પુસ્તક મેળામાં કાગની વાતો :
એકવાર મેઘાણીભાઇને કોઇએ પૂછ્યું : ‘‘ મેઘાણીભાઇ, તમે કવિ કાગને મળ્યા છો ? ’’ મેઘાણીભાઇએ જવાબમાં ના કહી. આથી પ્રશ્ન પૂછનારે વાતનો દોર લંબાવતા કહ્યું : ‘‘ મેઘાણીભાઇ ! તમે તેમને જરૂર મળજો. કવિ કાગ તો ફાટેલ પિયાલાનો ચારણ કવિ છે. ’’ મેઘાણીભાઇના મનમાં આ શબ્દો જાણે કોતરાઇ ગયા. ‘‘ ફાટેલ પિયાલાનો કવિ ! ’’... Continue Reading →