: ક્ષણના ચણીબોર : નૂતન ગુજરાતના મૂઠી ઊંચેરા રાજપુરુષ : સનત મહેતા :

૧૯૪૨ નો એ માહોલ અસાધારણ હતો. ગાંધીજીના ‘ભારત છોડો’ ના ઐતિહાસિક એલાને પૂરા દેશમાં નૂતન ચેતનાનો સંચાર કર્યો હતો. બ્રિટન પણ બીજા વિશ્વયુધ્ધની ઝાળે પોતાના અનેક પ્રશ્નોમાં ગૂંચવાયેલું હતું. આથી ગોરી સરકાર માટે પણ ગાંધીજી પ્રેરીત ૧૯૪૨ નું આંદોલન એક ગંભીર પડકાર સમાન હતું. સમયના આ માહોલમાં ભાવનગર શહેરની એક નોંધાયેલી ઘટના ફરી યાદ કરવી... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ :

રવિશંકર મહારાજે કહેલા અને મેઘાણીભાઇએ સાંભળીને લખેલા નીચેના શબ્દો કાન દઇને સાંભળવા જેવા છે :  ૧૯૩૦ ની લડતનું રણશીંગુ મહાત્માજીએ ફૂંક્યું હતું. સમગ્ર દેશમાંથી તેનો પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો હતો. એક ચપટીભર મીઠું ઉપાડી અંગ્રેજ સરકારની દેખાતી ભવ્ય ઇમારતના પાયામાં લૂણો લગાડવા માટે બાપુ સાબરમતીના કીનારેથી સાથીદારોને લઇને મહાપ્રયાણ કરી ગયા હતા. દેશ જાગી ગયો... Continue Reading →

: વાટે….ઘાટે…. : : હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ :

રવિશંકર મહારાજે કહેલા અને મેઘાણીભાઇએ સાંભળીને લખેલા નીચેના શબ્દો કાન દઇને સાંભળવા જેવા છે :  ૧૯૩૦ ની લડતનું રણશીંગુ મહાત્માજીએ ફૂંક્યું હતું. સમગ્ર દેશમાંથી તેનો પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો હતો. એક ચપટીભર મીઠું ઉપાડી અંગ્રેજ સરકારની દેખાતી ભવ્ય ઇમારતના પાયામાં લૂણો લગાડવા માટે બાપુ સાબરમતીના કીનારેથી સાથીદારોને લઇને મહાપ્રયાણ કરી ગયા હતા. દેશ જાગી ગયો... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ‘સરોદ’ ની સ્મૃતિની મીઠી સુગંધ :

એપ્રિલ માસના આકારા તાપમાં ‘સરોદ’ના ભાતીગળ સર્જનોની પંકિતઓ અનેરી શીતળતાનો અનુભવ કરાવે છે. ર૭ જુલાઇ-૧૯૧૪ના રોજ જન્મેલા આ કવિ ૧૯૭રની નવમી એપ્રિલે અચાનક જ ‘એક્ઝીટ’ કરી ગયા. સ્વસ્થ જીવન જીવતા આ ન્યાયધિશ કવિને મૃત્યુનો આભાસ આગળથીજ થયો હશે ? કવિ લખે છે :  ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ? વહેવારના ઉચાટ હવે કેટલો વખત... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ‘સરોદ’ ની સ્મૃતિની મીઠી સુગંધ :

એપ્રિલ માસના આકારા તાપમાં ‘સરોદ’ના ભાતીગળ સર્જનોની પંકિતઓ અનેરી શીતળતાનો અનુભવ કરાવે છે. ર૭ જુલાઇ-૧૯૧૪ના રોજ જન્મેલા આ કવિ ૧૯૭રની નવમી એપ્રિલે અચાનક જ ‘એક્ઝીટ’ કરી ગયા. સ્વસ્થ જીવન જીવતા આ ન્યાયધિશ કવિને મૃત્યુનો આભાસ આગળથીજ થયો હશે ? કવિ લખે છે :  ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ? વહેવારના ઉચાટ હવે કેટલો વખત... Continue Reading →

: ક્ષણના ચણીબોર : લોકસાહિત્યના કર્મી-ધર્મીને પદ્મ એવોર્ડની અર્પણવિધિ :

અરબી સમુદ્રના નિરંતર ઉછળતા મોજાઓની થપાટને ઝીલતું કચ્છનું માંડવી નગર ઉન્નત મસ્તકે અનેક સૈકાઓથી ઊભેલું છે. ઉન્નત મસ્તક રાખવાનો આ નગરનો હક્ક પણ બને છે. કચ્છ પ્રદેશના વિશ્વ સાથેના ઐતિહાસિક દરિયાઇ સંબંધોનું આ નગર શાક્ષી છે. આજ નગરમાંથી શામજી નામનો યુવાન જીવનમાં પુરુષાર્થ અને નિષ્ઠાના બળે પંડિત શામજી કૃષ્ણ વર્મા બનીને દેશના મુક્તિ માટેના સંગ્રામનો... Continue Reading →

: ક્ષણના ચણીબોર : હરિ ભજ્યા વિણ જાત હૈ અવસર ઇસરદાસ :

કચ્છના ઉદાર, પરાક્રમી તથા વિદ્યા વ્યાસંગી રાજવી જામ રાવળની ખ્યાતિ દૂર-સુદૂર પ્રસરેલી હતી. આથી અનેક વિદ્વાનો – કવિઓ તેમની કચેરીમાં આવતા અને પોતાની કૂશળતા તથા જ્ઞાનનો લાભ હોંશભેર આપતા હતા. રાજવી તરફથી આવા વિદ્વાનોનું યથોચિત માન-સન્માન કરવામાં આવતું હતું. રાજસ્થાનના બે વિદ્વાન ચારણ કવિઓ પણ આ રીતેજ આ રાજવીની પ્રતિષ્ઠા વિશે સાંભળીને તેમના દરબારમાં હાજરી... Continue Reading →

: સંસ્કૃતિ : : કોઇ ભાવેણાની આળ કરેતો બદલે બુઢ્ઢાનો રંગ :

જીવનના સંધ્યાકાળે સર પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના ગામડાઓમાં ફરતા હતા. સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવા કાગળ ઉપરના ‘‘અહેવાલો’’ નો આધાર લઇને નિર્ણય કરે એવા આ વહીવટદાર ન હતા. ત્રાપજ તથા તળાજા વિસ્તારના ગામો પૈકી પટ્ટણી સાહેબ ભંડારિયા નામના એક નાના ગામમાં ગયા. ભંડારિયા ગામના બે માથાભારે વ્યક્તિઓ વિશે ગામલોકોએ સર પટ્ટણી સમક્ષ રજૂઆત કરી. લોકોએ એવી... Continue Reading →

: સંસ્કૃતિ : હરિ ભજ્યા વિણ જાત હૈ અવસર ઇસરદાસ :

કચ્છના ઉદાર, પરાક્રમી તથા વિદ્યા વ્યાસંગી રાજવી જામ રાવળની ખ્યાતિ દૂર-સુદૂર પ્રસરેલી હતી. આથી અનેક વિદ્વાનો – કવિઓ તેમની કચેરીમાં આવતા અને પોતાની કૂશળતા તથા જ્ઞાનનો લાભ હોંશભેર આપતા હતા. રાજવી તરફથી આવા વિદ્વાનોનું યથોચિત માન-સન્માન કરવામાં આવતું હતું. રાજસ્થાનના બે વિદ્વાન ચારણ કવિઓ પણ આ રીતેજ આ રાજવીની પ્રતિષ્ઠા વિશે સાંભળીને તેમના દરબારમાં હાજરી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑