સંસ્કૃતિ : : લોકસાહિત્યના કર્મી-ધર્મીને પદ્મ એવોર્ડની અર્પણવિધિ :

અરબી સમુદ્રના નિરંતર ઉછળતા મોજાઓની થપાટને ઝીલતું કચ્છનું માંડવી નગર ઉન્નત મસ્તકે અનેક સૈકાઓથી ઊભેલું છે. ઉન્નત મસ્તક રાખવાનો આ નગરનો હક્ક પણ બને છે. કચ્છ પ્રદેશના વિશ્વ સાથેના ઐતિહાસિક દરિયાઇ સંબંધોનું આ નગર શાક્ષી છે. આજ નગરમાંથી શામજી નામનો યુવાન જીવનમાં પુરુષાર્થ અને નિષ્ઠાના બળે પંડિત શામજી કૃષ્ણ વર્મા બનીને દેશના મુક્તિ માટેના સંગ્રામનો... Continue Reading →

:  ક્ષણના ચણીબોર : જગતમાં સંત પરમ હિતકારી:

શાંતિ પમાડે તેને તો સંત કહીએ. એના દાસના તે દાસ થઇને રહીએ રે.... કલ્પવૃક્ષ સેવ્યે દાળદર રહ્યું ઊભું, ત્યારે તેના તો ગુણ શીદ ગાઇએ રે ? શાંતિ પમાડે તેને સંત કહીએ... સંસારના દુખિયારાઓની પીડા હરવાનું કામ જેમણે નિજાનંદે તથા સહજભાવે કરેલું છે. તેવા સંતોની એક ઉજળી પરંપરા આપણે જોઇએ છે. તેમના માનવધર્મ પ્રત્યેની નિષ્ઠાને કારણે... Continue Reading →

: સંસ્કૃતિ : : રાજ વિનાના મહારાજ : પરિવ્રાજક ઋષિ : રવિશંકર મહારાજ :

૧૯૪૪માં બનેલી આ વાસ્તવિક ઘટનાની વાત ફરી ફરી સાંભળવી ગમે તેવી છે. ગાંધીજીનો એક સંદેશ રવિશંકર મહારાજને મળે છે : ‘‘જ્યાં હો ત્યાંથી અહીં (સેવાગ્રામ આશ્રમ - મહારાષ્ટ્ર) આવી જાઓ’’ બાપુના સંદેશાનો તો અમલ જ કરવાનો હોય. મહારાજ સેવાગ્રામમાં હાજર થાય છે. બાપુની સૂચના મહારાજને મળે છે : ‘‘આભા – કનુના લગ્ન તમારેજ કરાવવાના છે.... Continue Reading →

: ક્ષણના ચણીબોર : પ્રજાવત્સલ રાજવીના સુખદ સંભારણાં :

કવળાણા (જિલ્લો નાસીક) આમ તો સાવ નાનું તથા ભાગ્યેજ કોઇ યાદ કરે તેવું ગામ. માંડ દોઢસોથી બસો ઘરની વસતિ. ગામના ચોકમાં એક ઘેઘૂર વડલો કોઇ જોગંદર જટાળાની સ્મૃતિ કરાવતો ઊભો હતો. કોને ખબર હતી કે આવા નગણ્ય ગામડામાંથી ગાયકવાડી શાસનનો સૂર્યોદય થવાનો હતો ? વડોદરાના મહારાણી જમનાબાઇ કવળાણા ગામમાં આવે છે તેની ખબર માત્રથી ગામમાં... Continue Reading →

: ક્ષણના ચણીબોર : ભાઈ! તારો બહેકે ફૂલડાંનો બાગ!

ભાઈ! તારો બહેકે ફૂલડાંનો બાગ જી..... બહેકે ફૂલડાંનો બાગ એનો પાણતિયો રૂડો રામ...... ‘કાગ’ વાણીની વેલડીયુંને લાગે, પ્રભુજળની પ્યાસ જી.. ખીલે શબદના ફૂલડાં ભાઈ! એમાં કરણીની સુવાસ.... બહેકે ફૂલડાંનો બાગ. મજાદરની માટીની સુગંધ દાઢીવાળા દુલા કાગના મોહક સ્વરૂપે તેમજ કવિના સમૃધ્ધ શબ્દ ફૂલડાં થકી જગતમાં પ્રસરી છે. કવિના ‘બાવન ફૂલડાંના બાગ’ ને સાહિત્ય પ્રેમીઓએ ખોબે... Continue Reading →

: સંસ્કૃતિ : : જગતમાં સંત પરમ હિતકારી :

શાંતિ પમાડે તેને તો સંત કહીએ. એના દાસના તે દાસ થઇને રહીએ રે.... કલ્પવૃક્ષ સેવ્યે દાળદર રહ્યું ઊભું, ત્યારે તેના તો ગુણ શીદ ગાઇએ રે ? શાંતિ પમાડે તેને સંત કહીએ... સંસારના દુખિયારાઓની પીડા હરવાનું કામ જેમણે નિજાનંદે તથા સહજભાવે કરેલું છે. તેવા સંતોની એક ઉજળી પરંપરા આપણે જોઇએ છે. તેમના માનવધર્મ પ્રત્યેની નિષ્ઠાને કારણે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : રાજ વિનાના મહારાજ : પરિવ્રાજક ઋષિ : રવિશંકર મહારાજ :

૧૯૪૪માં બનેલી આ વાસ્તવિક ઘટનાની વાત ફરી ફરી સાંભળવી ગમે તેવી છે. ગાંધીજીનો એક સંદેશ રવિશંકર મહારાજને મળે છે : ‘‘જ્યાં હો ત્યાંથી અહીં (સેવાગ્રામ આશ્રમ - મહારાષ્ટ્ર) આવી જાઓ’’ બાપુના સંદેશાનો તો અમલ જ કરવાનો હોય. મહારાજ સેવાગ્રામમાં હાજર થાય છે. બાપુની સૂચના મહારાજને મળે છે : ‘‘આભા – કનુના લગ્ન તમારેજ કરાવવાના છે. ... Continue Reading →

: સંસ્કૃતિ : પ્રજાવત્સલ રાજવીના સુખદ સંભારણાં :

કવળાણા (જિલ્લો નાસીક) આમ તો સાવ નાનું તથા ભાગ્યેજ કોઇ યાદ કરે તેવું ગામ. માંડ દોઢસોથી બસો ઘરની વસતિ. ગામના ચોકમાં એક ઘેઘૂર વડલો કોઇ જોગંદર જટાળાની સ્મૃતિ કરાવતો ઊભો હતો. કોને ખબર હતી કે આવા નગણ્ય ગામડામાંથી ગાયકવાડી શાસનનો સૂર્યોદય થવાનો હતો ? વડોદરાના મહારાણી જમનાબાઇ કવળાણા ગામમાં આવે છે તેની ખબર માત્રથી ગામમાં... Continue Reading →

: સંસ્કૃતિ :ભાઈ! તારો બહેકે ફૂલડાંનો બાગ!

ભાઈ! તારો બહેકે ફૂલડાંનો બાગ જી..... બહેકે ફૂલડાંનો બાગ એનો પાણતિયો રૂડો રામ...... ‘કાગ’ વાણીની વેલડીયુંને લાગે, પ્રભુજળની પ્યાસ જી.. ખીલે શબદના ફૂલડાં ભાઈ! એમાં કરણીની સુવાસ.... બહેકે ફૂલડાંનો બાગ. મજાદરની માટીની સુગંધ દાઢીવાળા દુલા કાગના મોહક સ્વરૂપે તેમજ કવિના સમૃધ્ધ શબ્દ ફૂલડાં થકી જગતમાં પ્રસરી છે. કવિના ‘બાવન ફૂલડાંના બાગ’ ને સાહિત્ય પ્રેમીઓએ ખોબે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑