સંસ્કૃતિ : : થાકે ન થાકે છતાંયે : હો માનવી ન લેજે વિસામો

બીજી ઓકટોબર-૧૯૪૭ ના દિવસની મહાત્મા ગાંધીના જીવનની ઝાંખી મનુબહેન ગાંધીના ચોકસાઇપૂર્વકના શબ્દોના સહારે ફરી ફરી કરવી ગમે તેવી છે. બાપુના આ જન્મદિવસે બાપુનો ચરણસ્પર્શ કરતા મનુબહેને વિનોદ કર્યો. મનુબહેન બાપુને કહે છે : ‘‘ બાપુ ! આ તે ક્યાંનો ન્યાય ? અમારો જન્મદિવસ હોય છે ત્યારે અમે તો બધાને પગે લાગીએ છીએ. તેથી ઊલટું તમારા... Continue Reading →

: કવિ દુલા ભાયા કાગ : વાણીતો અમરત વદા :

દાઢીવાળા દેખીયા નર એક રવીન્દ્રનાથ (દુજો) સર પટ્ટણી સમરથ, દેવ ત્રીજો તું દુલીયા. આંગણકા ગામના ગીગાભાઇ કુંચાળાએ લખેલા ઉપરના શબ્દો ત્રણ મહામાનવોની પાવન સ્મૃતિ કરાવે છે. જોગાનુજોગ કવિવર ટાગોરને બાદ કરતાં બાકીના બે – સર પટ્ટણી અને કવિ કાગ (ભગતબાપુ) ભાવનગરના ઇતિહાસ સાથે ગૌરવપૂર્ણ રીતે સંકળાયેલા છે. સમર્થ વહીવટકર્તા તરીકે સર પટ્ટણી અને કાળને ઓળખી... Continue Reading →

: ક્ષણાના ચણીબોર : કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો : રુધિરે રંગાયો હરિનો હંસલો :

બેરિસ્ટર મોહનદાસ આફ્રિકાથી ભારત પાછા આવ્યા તેને હજુ લાંબો સમય પણ થયો ન હતો. ગોખલેજીની સલાહ મુજબનું ભારત ભ્રમણ પૂરી જાગૃતિ સાથે કર્યું. પરંતુ આજીવન યોધ્ધા ગાંધીજી બહુ જલ્દી એક ધર્મયુધ્ધ જેવા સંઘર્ષમાં કિસાનોનું શોષણ અટકાવવા માટે જોતરાઇ ગયા. બિહારના ચંપારણમાં નીલવરોના અન્યાય તથા ખેડૂતોના પ્રશ્નને સમજ્યા પછી ગાંધીજી માટે ચૂપ રહેવું અશક્ય હતું. દેખીતી... Continue Reading →

: ક્ષણાના ચણીબોર : જીવન જીવવા જેવું : અભિગમ બદલીએ :

મકરસંક્રાંતિના ઉત્સવી વૈભવના માહોલમાં ડૉ. આઇ. કે. વીજળીવાલા વિચારોના ધારદાર પ્રવાહનો પતંગ ચગાવીને અને જમાવીને ગયા. દસમી જાન્યુઆરી અને રવિવાર – ૨૦૧૬ નો દિવસ ‘અર્ક’ વ્યાખ્યાનમાળાને કારણે વિચારોત્સવના પાવન પર્વ સમાન બની રહ્યો. સંસ્થાઓ મનોરંજનના અનેકવિધ કાર્યક્રમો કરે એ આવકાર્ય છે. પરંતુ કલ્ચરલ ફોરમ વિચારયાત્રાના વિવિધ મણકાઓનું આયોજન ગાંધીનગરાઓ માટે કરે છે તે આવકાર્ય તથા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : ઝંડા ! સ્વરાજ્યના સંત્રી : રહો તુજ ઝાલર રણઝણતી :

૨૬ મી જાન્યુઆરીના દિવસનું એક અનેરું મહત્વ દરેક ભારતીય માટે છે. જે બાબત નાગરિકો માટે મહત્વની હોય તેમ છતાં એક વિધિ કે ગતાનુગતિક્તાના કારણે ઘણાં નાગરિકોનું ધ્યાન આ દિવસ સાથે જોડાયેલ ઉજવળ ઇતિહાસ તરફ જતું નથી. કેટલાક વિધિ વિધાનવત કાર્યક્રમો થતા રહે છે. નાગરિકો તેમજ ખાસ કરીને યુવકોનો એક વર્ગ આ પ્રકારના સરકારી કે બીન... Continue Reading →

સંસ્કૃતિ : : ઝંડા ! સ્વરાજ્યના સંત્રી: રહો તુજ ઝાલર રણઝણતી:

૨૬ મી જાન્યુઆરીના દિવસનું એક અનેરું મહત્વ દરેક ભારતીય માટે છે. જે બાબત નાગરિકો માટે મહત્વની હોય તેમ છતાં એક વિધિ કે ગતાનુગતિક્તાના કારણે ઘણાં નાગરિકોનું ધ્યાન આ દિવસ સાથે જોડાયેલ ઉજવળ ઇતિહાસ તરફ જતું નથી. કેટલાક વિધિ વિધાનવત કાર્યક્રમો થતા રહે છે. નાગરિકો તેમજ ખાસ કરીને યુવકોનો એક વર્ગ આ પ્રકારના સરકારી કે બીન... Continue Reading →

ક્ષણાના ચણીબોર : : જીવન જીવવા જેવું : અભિગમ બદલીએ :

મકરસંક્રાંતિના ઉત્સવી વૈભવના માહોલમાં ડૉ. આઇ. કે. વીજળીવાલા વિચારોના ધારદાર પ્રવાહનો પતંગ ચગાવીને અને જમાવીને ગયા. દસમી જાન્યુઆરી અને રવિવાર – ૨૦૧૬ નો દિવસ ‘અર્ક’ વ્યાખ્યાનમાળાને કારણે વિચારોત્સવના પાવન પર્વ સમાન બની રહ્યો. સંસ્થાઓ મનોરંજનના અનેકવિધ કાર્યક્રમો કરે એ આવકાર્ય છે. પરંતુ કલ્ચરલ ફોરમ વિચારયાત્રાના વિવિધ મણકાઓનું આયોજન ગાંધીનગરાઓ માટે કરે છે તે આવકાર્ય તથા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : રહે જેનાથી અણનમ શીશ : મુજને એ નમન દેજે :

વિશ્વમાં ઘણી લોકશાહી વ્યવસ્થાના બાળમરણ થયા છે. આ વાસ્તવિક સ્થિતિ વચ્ચે વૈવિધ્યતા તેમજ વિશાળતા ધરાવતા આપણાં દેશની લોકશાહી રાજ્ય વ્યવસ્થા લાલકિલ્લાની જેમ અડિખમ તથા ઉન્નત મસ્તકે ઊભી છે. આ સામાન્ય ઘટના નથી. આપણી સંસદીય લોકશાહીના સુચારુ સંચાલન માટે ઊભી કરવામાં આવેલી તથા વિકસાવવામાં આવેલી સંસદીય પ્રથાઓ તથા સંસ્થાઓ છેલ્લા સાત દાયકાથી મજબૂત રીતે કાર્યરત છે.... Continue Reading →

: ક્ષણના ચણીબોર : સ્વસ્થ સમાજ માટે આવશ્યક શિક્ષણ: તત્કાલિન સમયનો પડકાર :

સ્વસ્થ સમાજનું નિર્માણ કરીને તેને ટકાવી રાખવાની સમસ્યાએ દરેક યુગમાં લોકોને મથાવ્યા છે. સમાજ સ્વસ્થ ત્યારે જ કહેવાય કે જયારે સમાજનો સામાન્ય નાગરિક પોતાની જવાબદારી સમજે અને સ્વેચ્છાએ તેનો સ્વીકાર કરતો થાય. પર્લ બકે નવી દુનિયા એટલે નવા માનવી એવી સૂચક વાત કદાચ આજ સંદર્ભમાં કહી હશે. સરેરાશ નાગરિકનું ઘડતર કરવા માટે શિક્ષણનો આશરો લેવાની... Continue Reading →

: ક્ષણના ચણીબોર : મોહતાજ ના કશાનો હતો કોણ માનશે! મારોય એક જમાનો હતો, કોણ માનશે! 

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે? મારોય એક જમાનો હતો કોણ માનશે? ‘રૂસ્વા’ કે જે શરાબી મનાતો રહયો જગે, માણસ બહુ મજાનો હતો, કોણ માનશે? ઇસુના ૨૦૧૫ના વર્ષે અલવિદા કહી છે. ઠંડીના માહોલમાં સૂર્ય ઉર્જાનો અનેરો આનંદ લોકો હોંશભેર માણતા થયા છે. સમયના આ ભાગમાં તડકાનું અદકેરું મૂલ્ય છે તે વાત કવિ મનોજ ખંડેરીયાએ સુંદર... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑