સાહિત્યના તથા સમયના સતત પરિવર્તન પામતા કાળમાં કેટલાક કવિઓ તથા તેમના સર્જનો અમર રહેવા સર્જાયેલા હોય છે. લગભગ પાંચ સદી પહેલા ઉત્તર ભારતમાં જન્મ લઇને રામભક્તિનું અવિનાશી મહાકાવ્ય લખી જનાર ગોસ્વામી તુલસીદાસજી આ બાબતનું એક ઉજ્વળ ઉદાહરણ છે. રામચરિત માનસનું જનમાનસમાં અનોખું સ્થાન છે. માત્ર ઉત્તર ભારતની હિન્દી ભાષી જનતાજ નહિ પરંતુ સમગ્ર દેશના તથા... Continue Reading →
: સંસ્કૃતિ : મહાવીર જયંતીના પાવન પર્વે શ્રીમદનું સ્મરણ :
વીસમી સદીના યુગપુરુષ તરીકે સમગ્ર વિશ્વ જેમના વિચારોનો આદર કરે છે તેવા મહાત્મા ગાંધી લખે છે : " મારી ઉપર ત્રણ વ્યક્તિઓએ ઊંડી છાપ પાડી છે. તેમાં ટોલ્સટોય, રસ્કિન તથા રાયચંદભાઇ (શ્રીમદ્ રાજચન્દ્ર) નો સમાવેશ થાય છે...... રાયચંદભાઇ સાથેના સંબંધથી હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઇએ તે મળે તેમ છે એવો વિશ્વાસ બેઠો.... Continue Reading →
: સંસ્કૃતિ :: મહાવીર જયંતીના પાવન પર્વે શ્રીમદનું સ્મરણ :
વીસમી સદીના યુગપુરુષ તરીકે સમગ્ર વિશ્વ જેમના વિચારોનો આદર કરે છે તેવા મહાત્મા ગાંધી લખે છે : " મારી ઉપર ત્રણ વ્યક્તિઓએ ઊંડી છાપ પાડી છે. તેમાં ટોલ્સટોય, રસ્કિન તથા રાયચંદભાઇ (શ્રીમદ્ રાજચન્દ્ર) નો સમાવેશ થાય છે...... રાયચંદભાઇ સાથેના સંબંધથી હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઇએ તે મળે તેમ છે એવો વિશ્વાસ બેઠો.... Continue Reading →