ભાવનગરના રાજયકવિ કવિરાજ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલાના અવસાનથી “ ગરવાનું ટૂક તુટી પડ્યું” એવો ભાવ મેઘાણીભાઇને થયો. મેઘાણીભાઇએ તેમની આ ઊર્મિને મુંબઇના જન્મભૂમિના તા.૦૮.૦૩.૩૯ ના અંકમાં અને ફૂલછાબ સાપ્તાહિકના તા.૧૦.૦૩.૩૯ ના અંકમાં વાચા આપી. સાડા આઠ દાયકાનું અર્થસભર જીવન જીવી જનાર આ કવિને તેમના યુગના એક તેજસ્વી કવિ તરીકે મેઘાણીભાઇએ બીરદાવેલા છે. મેઘાણીભાઇ લખે... Continue Reading →
: સંતવાણી સમિપે : : પ્રભુને પુજયાથી શું થાય: જયારે મેલ ભર્યો મનમાંય :
ભાવનગર રાજયના રાજયકવિ પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા પોતાના વતનના ગામ શેઢાવદર ગયેલા ત્યારે નોંધાયેલો એક પ્રસંગ ફરી ફરી યાદ કરવો-વાગોળવો ગમે તેવો છે. બાપુ પોતે હોકાના પાકા બંધાણી હતા. શેઢાવદરમાં એક દિવસ વહેલી સવારે થોડો શારીરિક અજંપો થયો અને કવિરાજ વહેલા જાગી ગયા. હોકો ગગડાવવાની- હોકો પીવાની ઇચ્છા થઇ. મલેક જમાદાર ભાવનગર રાજયના રાજયસેવક તે... Continue Reading →
: સંતવાણી સમીપે :: સોમનાથને દ્વારકેશ : એ પશ્ચિમ કેરા દેવ :
દેશના મુક્તિ સંગ્રામનો ઇતિહાસ જેમ રસપ્રદ તથા જીવંત કથા છે તેવીજ રીતે આઝાદી મળી તે સમયના કેટલાક બનાવો પણ થ્રીલર કહી શકાય તેવા છે. સારા તેમજ માઠા પ્રસંગોના ન્યાયપૂર્ણ આલેખનથીજ ઇતિહાસનું નિર્માણ થાય છે. આવો એક પ્રસંગ જૂનાગઢનો હિન્દ સરરકાર સાથેના જોડાણનો છે. ૨૩ સપ્ટેમ્બર-૧૯૪૭ ના દિવસે સરદાર સાહેબ પરના એક પત્રમાં પંડિત જવાહરલાલજી... Continue Reading →
: સંતવાણી સમીપે : : હરિનો મારગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને :
મુંબઇમાં એક શ્રીમંત, જૈફ વયના તથા દયાળુ મહિલાના બંગલે એક સંન્યાસી ભોજન ગ્રહણ કરવા બેઠા છે. એકાએક કોઇ વિચાર આવતા આ સન્યાસી ભોજનની પિરસેલી થાળી પરથી ઊભા થઇ જાય છે. સામાન્ય રીતે શાંત દેખાતા સન્યાસીના મુખ પર ફેલાયેલી વેદના અનુભવી યજમાન માતા વાંચી શકે છે. આમ એકાએક ભોજનની થાળી પરથી ભોજન લીધા સિવાય ઊભા... Continue Reading →
: સંસ્કૃતિ : પંડિત નહેરુ : બહુ આયામી વ્યક્તિત્વ
વિશ્વના ઘણાં દેશોએ નાના-મોટા સંઘર્ષ કરીને સ્વાધિનતા તો મેળવી પરંતુ ઘણાં દેશ તેમને મળેલી મોંઘેરી મુક્તિ કે સ્વાધિનતા ટકાવી શકયા નહીં. લોકશાહી વ્યવસ્થાની સ્થિતિ આજે વિશ્વના સંદર્ભમાં જોઇએ તો પણ સંતોષકારક નથી. અનેક દેશોમાં લોકશાહીને ગળે ટૂંપો દઇ લશ્કરી શાસન કે વ્યક્તિ અથવા પક્ષની સરમુખત્યારીની સ્થિતિ જોવા મળે છે. આ પ્રકારના વૈશ્વિક વલણમાં અનેક... Continue Reading →
: સંતવાણી સમિપે :: પ્રભુને પુજયાથી શું થાય: જયારે મેલ ભર્યો મનમાંય :
ભાવનગર રાજયના રાજયકવિ પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા પોતાના વતનના ગામ શેઢાવદર ગયેલા ત્યારે નોંધાયેલો એક પ્રસંગ ફરી ફરી યાદ કરવો-વાગોળવો ગમે તેવો છે. બાપુ પોતે હોકાના પાકા બંધાણી હતા. શેઢાવદરમાં એક દિવસ વહેલી સવારે થોડો શારીરિક અજંપો થયો અને કવિરાજ વહેલા જાગી ગયા. હોકો ગગડાવવાની- હોકો પીવાની ઇચ્છા થઇ. મલેક જમાદાર ભાવનગર રાજયના રાજયસેવક તે... Continue Reading →
: સંસ્કૃતિ :: જોતીરાવ તથા સાવિત્રીબાઇ : કર્મશીલતાના પ્રકાશપુંજ :
ગાંધીયુગના આકાશગંગામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્થાન તેમના જીવન કાર્યોને કારણે અનોખું તેમજ વિશિષ્ટ છે. બાબાસાહેબ પણ જેમને માર્ગદર્શક ગણતા હતા તેમજ ગુરુ તુલ્ય સમજીને આદર કરતા હતા તેવા પરિવર્તનનો પ્રાણ ફૂંકનાર જોતીરાવ ફુલે (૧૮૨૭-૧૮૯૦) પણ તેમના ક્રાંતિકારી વિચારો તથા આચરણના ઊંચા ધોરણોને કારણે સુવિખ્યાત થયેલા છે. ૧૮૪૦માં જોતીબાના લગ્ન સાવિત્રીબાઇ સાથે થયા. સમાજ સુધારણાની... Continue Reading →
: સંતવાણી સમીપે : તમે મહારાજ … ! રાજ વિનાના રાજ … :
ગાંધીયુગની આકાશગંગામાં અનેક તેજસ્વી તારલાઓ ચમકતા જોઇ શકાય છે. આ દરેકે દરેક તારક પોતાનાજ સત્વથી ઉજ્વળ છે અને ભાતીગળ છે. શિવરાત્રીનો તહેવાર હમણાંજ ગયો ત્યારે શિવરાત્રીના પવિત્ર દિવસે જન્મ લઇને શિવત્વને પામનાર રવિશંકર મહારાજની પાવક સ્મૃતિ સહેજે થાય છે. બારડોલી સત્યાગ્રહના ઐતિહાસિક પ્રસંગે તા.૩૦-૦૪-૧૯૨૮ ના રોજ મહાત્મા ગાંધી ‘ રાજ વિનાના મહારાજ ’ ને પત્ર... Continue Reading →
: સંતવાણી સમીપે : તે દી સોનાનો સૂરજ ઊગશે : ક્રાંતિનો શબ્દ પીડિતો ઘૂંટશે :
સત્ય સર્વાંચે આદી ઘર, સર્વ ધર્માંચે માહેર, જગાં માજીં સુખ સારેં, ખાસ સત્યાચીં તીં પોરે. સત્ય સુખાલા આધાર બાકી સર્વ અંધકાર આહે સત્યાચા બા જોર, કાઢી ભંડાચા તો નીર. જોતીબા ફુલેની લખેલી આ વેદમંત્ર જેવી પંક્તિઓ સત્ય અને નિર્ભેળ સત્યનું દર્શન આવરણ રહીત સ્થિતિમાં કરવા માટે પ્રેરણા આપે છે. મરાઠી ભાષામાં ધારદાર રીતે લખાયેલા આ... Continue Reading →
: સંતવાણી સમીપે : વીજળીને ચમકારે : મોતી પરોવવું પાનબાઇ ! :
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: અનુભવે એવા કિસ્સાઓ જોવા મળે છે કે અંગત તકલીફો નિવારવાના શોર્ટકટ સાધન તરીકે અથવા અંધશ્રધ્ધાના કારણે કેટલાક લોકો સતત છેતરાતા રહે છે. આપણાં સામાન્ય વ્યવહારમાં હજુ પણ સમાજનો એક વર્ગ પરચાથી કે કોઇની તાંત્રિક શક્તિથી પ્રભાવિત થતો જોવા મળે છે. શિક્ષિત કે અશિક્ષિત... Continue Reading →