ડૉ. ખાચર : ઇતિહાસના સમર્થ પથદર્શક.

      દરેક પ્રદેશને પોતાનો આગવો ઇતિહાસ હોય છે. ઇતિહાસ તેના ગર્ભમાં અનેક સારી – માઠી ઘટનાઓ સાચવીને બેઠો છે. ‘‘જૂનું તેટલું ઉત્તમ’’ એ સૂત્ર જેમ તર્કસંગત ગણાય નહિ તેજ રીતે ‘‘જૂનું માત્ર નકામું અને કાલબાહ્ય’’ તેવી માન્યતા પણ ભયજનક છે. ઇતિહાસકારો નિરક્ષીરની દ્રષ્ટિ રાખીને જે તારવણી કરે છે તે ઘણાં કિસ્સામાં ભાવી પેઢીઓને જે તે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑