: સંતવાણી સમીપે : ઊડી જાઓ પંખી પાંખુવાળા : 

કવિ શ્રી દુલા ભાયા કાગ (ભગતબાપુ)ના ભજનો છેલ્લી લગભગ અડધી સદીમાં ખૂબજ પ્રસિધ્ધ તેમજ લોકપ્રિય થયેલા ભજન છે. દર વર્ષે કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે પૂ. સંત શ્રી મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં કવિ શ્રી કાગના સાહિત્ય બાબતમાં તેમજ તેમના અમૂલ્ય યોગદાન અંગે જાણીતા સાહિત્ય મર્મીઓ વાત કરે છે. સાંજે લોક સાહિત્યના કલાકારો કવિ કાગનું સાહિત્ય રેલાવી સૌને... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑