ભારતીય જીવનદર્શનના સમર્થ સંદેશવાહક: સ્‍વામી વિવેકાનંદ

       બેલુર મઠમાં છેક ૧૮૯૯ માં એક શિષ્‍યને બીલીવૃક્ષ નીચે બેસીને જે શબ્‍દો કહ્યા તે આ મહાન સન્‍યાસીની ભાવીની આરપાર જોઈ શકવાની શક્તિના દર્શન કરાવે છે. સ્‍વામીજી કહે છે:        ‘‘આ દેશમાં ચોમેર આળસ, અધમતા તથા દંભ ફેલાઈ રહ્યા છે. શું કોઈ બુધ્‍ધિશાળી માણસ આ બધું જોયા પછી શાંત રહી શકે? શું તેની આંખમાં આંસુ... Continue Reading →

લોકવિદ્યા-વિમર્શ : વન-ઉપવનના પુષ્પો

            આપણા વિદુષિ બહેન શ્રી વસુબેને લખેલી એક વાત સ્મરણમાંથી ખસતી નથી. તેઓ કહે છે : ‘‘ સફેદ વાળમાં સૌરાષ્ટ્રના પૌરુષનું સોહામણું સ્વરૂપ નીખવું હોય તો જયમલ્લભાઇમાં જોવા મળે ........ સૌરાષ્ટ્રનું કાઠું અને એવી જ ધારદાર આંખ, શબ્દોની સમજ અને શક્તિ અપાર. શબ્દોના શિલ્પી .... બોલે ત્યારે વાર્તા રચી દે.... Continue Reading →

FESTIVALS  – FAITH DRIVEN OR MARKET DRIVEN ?

I had an opportunity to attend at home-party organized by Reverend Bishop of Gandhinagar. This was customary as a part of Christmas festival. A small group of youth recited prayers containing spirit of X’mas. It was melodious. A brief message was given by Bishop. An experienced and kind Bishop pointed out that what we see... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑