સેવક તથા સાધક : દીનબંધુ એન્‍ડ્રુઝ

 ‘‘વસુધૈવ કુટુમ્‍બકમ’’ ની વાત આપણાં શાસ્‍ત્રોએ કરી ત્‍યારે સમગ્ર વિશ્વને સ્‍નેહના, લાગણીના તથા માનવ મનની એકતાના અતુટ તાંતણે બાંધવાની વાત કરી છે. ‘‘કૃણવન્‍તુ વિશ્વઆર્યમ’’ વેદોમાં કહેવાયું ત્‍યારે પણ સ્‍વામી દયાનંદ સરસ્‍વતીએ કહ્યું તેમ વિશ્વને સુસંકૃત બનાવાની ઉદાર ભાવના તેમાં રહેલી છે. આજે તો સંદેશા વ્‍યવહાર તથા વાહન વ્‍યવહારના આધુનિક સાધનોના પ્રતાપે વિશ્વનું અંતર ઓછું થયું... Continue Reading →

‘‘ દરબાર સાહેબશ્રી ગોપાલદાસ દેસાઇ : નાના રાજના રાજવી – મોટા ગજાના માનવી ’’

        દરબાર સાહેબશ્રી ગોપાલદાસનું પાવન સ્મરણ તેમની જન્મજયંતિ – ૧૯ ડીસેમ્બર ના દિવસે ઘણાં લોકોને થાય તે સ્વાભાવિક છે. ગુજરાતના ઘણાં નિડર તથા સમર્પિત સ્વાતંત્રય સેનાનીઓમાં કેટલાંક ગિરાસદારોનો પણ સમાવેશ થાય છે. દરબાર સાહેબ તેમાંના એક અંગ્રેજ હતાં. તેમના ધર્મપત્નિ ભક્તિબા પણ દરબાર સાહેબની જોડાજોડ ઉભા રહીને સંપૂર્ણ નિડરતાથી દેશની આઝાદી માટે... Continue Reading →

હરિની હાટડીએ હટાણું કરનાર કવિ

મોરના ઇંડા ચીતરવા ન પડે તેવો આપણી ભાષાનો રૂઢિ પ્રયોગ ઘણાં અનુભવો તથા અનુભૂતિ પછી ચલણી થયો હશે. આ કહેવતને યથાર્થ ઠેરવે તેવા ઘણા દાખલાઓ જોવા મળે છે. નિરક્ષર સાક્ષર કહીને જેમને ક. મા. મુનશીને છેક ૧૯૩૬ માં એક ભવ્‍ય સમારંભમાં મુંબઇમાં બીરદાવ્‍યા હતા તે મેઘાણંદબાપાનું અડિખમ વ્‍યક્તિત્‍વ તો હતુંજ પરંતુ સાથે સાથે મા સરસ્‍વતીના... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑