મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર :- આગેકૂચનો આનંદ

રાજય સરકાર તથા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર સ્‍થાપવાના નિર્ણયોનું પરીણામલક્ષી આયોજન મહદ્ અંશે  સફળ થયું છે તેવી સર્વ સામાન્‍ય લાગણી ઉદેપુર ખાતે જૂન-ર૦૧૩ માં યોજાયેલ સાહિત્‍ય સંગોષ્‍ટિમાં  પ્રવર્તતી હતી. આ બાબત એટલા માટે ચર્ચામાં આવી કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતી ર્ડા. પાડલીયાએ છેલ્‍લા એકાદ વર્ષમાં કેન્‍દ્ર તરફથી હાથ ધરવામાં આવેલા  કાર્યક્રમોનો ઉજળો હિસાબ ગુજરાત તેમજ... Continue Reading →

“ઉર્મિ નવરચના” માં સિંહ કથાઓ

ઉર્મિ નવરચનાના કેટલાક સમુદ્ર વિશેષાંકો થયા તેમાંના એક અંકમાં સિંહ કથાઓ આલેખાયેલી છે તેનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની કેટલીક વિશિષ્ટ બાબતો પૈકી બે મહત્વની બાબતો તરફ સૌનું ધ્યાન દોરાયું છે. એક તો ગુજરાતને કુદરતની અમૂલ્ય ભેટ સમાન મળેલો ૧૬૦૦ કિલોમીટરનો લાંબો સમુદ્રતટ અને બીજા ગિરમાં નિવાસ કરતા ડાલામથ્થા સાવજ (સિંહ). લાંબા દરિયા કિનારાનો લાભ... Continue Reading →

ઉર્મિનવરચનાના ભાતીગળ વિશેષાંકોઃ

લોકસાહિત્‍યના વિવિધ અંગો બાબતમાં અનેક સંશોધકો-વિદ્વાનોએ ખેડાણ કર્યુ છે જેની પ્રસાદી સ્‍વરૂપે લોકોના જીવનમાંથી જન્મેલા આ મહામૂલા સાહિત્‍ય તથા વિવિધ લોકકળાઓ બાબત સમાજને નોંધપાત્ર માહિતી મળી છે.  અન્‍ય સંશોધન કાર્યોથી કદાચ એક વાત અહીં અલગ તરી આવે છે કે આ સંશોધકોની ભરપુર રસવૃત્તિ તેમજ આ સાહિત્‍યના સ્‍વરૂપને કારણે ક્યારે પણ આવું સંશોધન શુષ્‍ક કે કંટાળાજનક... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑