સંસારમાં અત્ર-તત્ર ફેલાયેલી દરિદ્રતા, શારીરિક અશક્તિ અને રોગની સ્થિતિ તથા મૃત્યુ જેવી સ્થિતિના દર્શન તો સમાજમાં સૌને સહજ રીતે જ થાય છે. પરંતુ તે સ્થિતિના સ્થાયી ઉકેલની શોધમાં મહાભિનિષ્ક્રમણ તો કોઇક ‘બુધ્ધ‘ જ કરી શકે. કોઇ ગરીબ ખેડૂતનું આક્રંદ તો વહીવટના ભાગ તરીકે બેઠેલા નાના–મોટા કેટલાયે વહીવટદારોએ સાંભળ્યું હશે, જોયુ હશે. પરંતુ રૂષિતુલ્ય વહીવટકર્તા પ્રભાશંકર... Continue Reading →