આપણાં ગુજરાત માટે ૨૦૧૦ નું વર્ષ એક યાદગાર વર્ષ હતું. જૂના મુંબઇ રાજ્યનું વિભાજન થઇને મહારાષ્ટ્ર અને ગુજરાત બે સ્વતંત્ર રાજ્યોની રચના કરવામાં આવી. વર્ષ ૨૦૧૦ એટલે આપણાં રાજ્યની સ્થાપનાનું સુવર્ણ જયંતિ વર્ષ. તેની ભાવભરી ઉજવણી રાજ્ય સરકાર ઉપરાંત ઘણી બધી સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓએ કરી. ઘણાં બધા લોકોએ વ્યક્તિગત રીતે પણ સ્વેચ્છાએ ઉજવણીમાં પોતાનું યોગદાન સમાજ... Continue Reading →
સર પ્રભાશંકર પટ્ટણી : નાણાંકીય બાબતોના કૂશળ હકીમ.
જનમન અંદર પેસી શકીને દુ:ખમાં ભાગિયો થાઉંબની શકે તો શાંતિ કરૂં નહિ તો અશ્રુએ એના ન્હાઉં બતાવો ઉપાય કો એવો દુ:ખે બનુ ભાગિયો એવો જનમન માટે કરૂણા તથા સહાનુભૂતિ તો અગાધ સ્ત્રોત જેની નસેનસમાં વહે છે એવા ભાવનગર રાજ્યના પુણ્યશ્લોક દિવાન સર પટ્ટણીએ ઉપરના થોડા શબ્દોની પંક્તિઓના માધ્યમથી પોતાના દિલના ભાવ સબળ રીતે પ્રગટ કર્યા... Continue Reading →